August 7, 2024 7:49 PM

ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો

ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો. શ્રીમતી થોરાટે ધોરણ 1 અને 2 ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લાકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફે...

August 7, 2024 7:47 PM

મહેસાણા જીલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા એક નવતર પહેલના ભાગરૂપે ડાયાબિટીસના બાળ દર્દીઓને 30 લાખના ખર્ચે કાર્ટરીજ સહિત ઈન્સ્યુલીન પેન આપવામાં આવશે

મહેસાણા જીલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા એક નવતર પહેલના ભાગરૂપે ડાયાબિટીસના બાળ દર્દીઓને 30 લાખના ખર્ચે કાર્ટરીજ સહિત ઈન્સ્યુલીન પેન આપવામાં આવશે. ગત વર્ષે 146 બાળકોને 11 લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા પેન અપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના રાષ્ટ્રીય બાલ આરોગ્ય કાર્યક્રમ અને આં...

August 7, 2024 7:46 PM

રાજ્યમાં આવતીકાલથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનો પ્રારંભ – અમદાવાદ, સુરત સહિત ચાર મહાનગરમાં તિરંગાયાત્રા યોજાશે

કેન્દ્ર સરકારના આવતીકાલથી શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી માટે રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે. રાજ્યમાં આવતીકાલથી 15 ઑગસ્ટ દરમિયાન 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાશે એમ રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ કહ્યું, આ અભિયાન અંતર્ગત રા...

August 7, 2024 3:23 PM

ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌપ્રથમ વાર લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજજ નંદ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું

ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌપ્રથમ વાર લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજજ નંદ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે આ નંદ ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે લાભાર્થીઓ માટે સમાન વ્યવસ્થાપન પ્રણાલી અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા ...

August 7, 2024 3:19 PM

જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હૉસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીનું મોત નીપજ્યું

જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હૉસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીનું મોત નીપજ્યું છે. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, જિલ્લાના ધ્રોલની ચાર વર્ષની બાળકીનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે, હજી બાળકીનો ચાંદીપુરા વાઈરસનો રિપોર્ટ આવવાનો બાકી...

August 7, 2024 3:18 PM

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાથી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતાં જ દરવાજા આપમેળે બંધ થઈ જશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે, ચોમાસા દરમિયાન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાથી અંડરપાસ બંધ કરવા પડે છે. તેના ઉકેલ સ્વરૂપે મહાનગરપાલિકા શહે...

August 7, 2024 3:16 PM

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવમી ઑગસ્ટે બનાસકાંઠા, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજથી 10 ઑગસ્ટે સુધી માછીમારોન...

August 7, 2024 3:15 PM

દેશવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી 7 કરોડ 15 લાખથી વધુ છોડનું વાવેતર થતાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે

દેશવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી 7 કરોડ 15 લાખથી વધુ છોડનું વાવેતર થતાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે. 37 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 29 કરોડ 37 લાખથી વધુ છોડના વાવેતરનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. રાજ્યના વન મંત્રી મુળૂભાઈ બેરાએ કહ્યું, ગ્ર...

August 7, 2024 3:13 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલૉજી – NIFT ખાતે રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલૉજી – NIFT ખાતે રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી પટેલે NIFT દ્વારા યોજાયેલ હાથસાળ પ્રદર્શનને ખૂલ્લું મુક્યું. અહીં રાજ્ય સહિત દેશભરની વિવિધ હસ્તકલા કારીગરોની તેમ જ હાથસાળની વસ્તુઓ પ્રદર્શન માટે...

August 7, 2024 2:27 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે મેચ કોલંબોના આર. પ્રેમદાસ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે મેચ કોલંબોના આર. પ્રેમદાસ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે. ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે આ મેચ શરૂ થશે. શ્રીલંકા 1-0થી આ શ્રેણીમાં આગળ છે. ઉલ્લખનીય છે કે 1997 બાદથી ભારત ક્યારેય શ્રીલંકા સામે હાર્યું નથી, શ્રીલંકાની ટીમ 27 વર્ષોના આ ઇતિહાસને બદલવાનો પ...