August 7, 2024 2:26 PM
કેન્દ્ર સરકાર જણાવ્યું છે કે આઇટી ઉદ્યોગોને હવે નાના શહેરોમાં લઈ જવાશે જેથી આઇટી ક્ષેત્રે આવેલી ક્રાંતિનો લાભ નાના શહેરો સુધી પહોંચાડી શકાય
કેન્દ્ર સરકાર જણાવ્યું છે કે આઇટી ઉદ્યોગોને હવે નાના શહેરોમાં લઈ જવાશે જેથી આઇટી ક્ષેત્રે આવેલી ક્રાંતિનો લાભ નાના શહેરો સુધી પહોંચાડી શકાય. લોકોસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ઇલૅક્ટ્રોનિક અને આઇટી પ્રધાન જિતિન પ્રસાદે એક નિવેદનમાં જણાવ્યું કે દેશમાં નવા 65 જેટલા સોફ્ટવેર ટેક્નૉલોજી પાર્...