August 14, 2024 8:31 PM

પંચાયતમાં મહિલાઓના નેતૃત્વ અને પડકારો સંદર્ભેની એક રાષ્ટ્રીય કાર્યશાળાનું નવી દિલ્હીમાં આયોજન કરાયું

પંચાયતમાં મહિલાઓના નેતૃત્વ અને પડકારો સંદર્ભેની એક રાષ્ટ્રીય કાર્યશાળાનું નવી દિલ્હીમાં આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં દેશભરમાંથી 160થી વધુ પંચાયત પ્રતનિધિઓ ભાગ લીધો હતો. પુડ્ડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીએ આ કાર્યશાળાને સંબોધન કર્યું હતું. તેમણે જમીની સ્તરે પંચાયતના વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ ક...

August 14, 2024 8:29 PM

ભારતીય તબીબી સંસોશન સંસ્થાન- ICMR અને પેનેસિયા બાયોટેક એ સાથે મળીને દેશની પ્રથમ ડેન્ગ્યૂ વેક્સિનનું ત્રીજું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું

ભારતીય તબીબી સંસોશન સંસ્થાન- ICMR અને પેનેસિયા બાયોટેક એ સાથે મળીને દેશની પ્રથમ ડેન્ગ્યૂ વેક્સિનનું ત્રીજું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે. આ ઐતિહાસિક પરીક્ષણમાં પેનેસિયા બાયોટેક દ્વારા વિકસીત પ્રથમ સ્વદેશી ટેટ્રાવૈલેંટ ડેંગ્યૂ વેક્સિન- ડેંગીઑલની અસરકારકતાનું મૂલ્યાંકન કરાશે. આ પરીક્ષણમાં ભાગ લેનારા ...

August 14, 2024 8:27 PM

જમ્મૂ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, જ્યારે ચાર આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મૂ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, જ્યારે ચાર આતંકવાદીઓ ઠાર મરાયા છે. અમારા આકાશવાણી સંવાદદાતાએ જણાવ્યું કે, આ અથડામણમાં એક નાગરિકને પણ ઇજા થવા પામી હતી. સુરક્ષા દળોને ડોડા જિલ્લામાં શિવગઢ-અસ્સાર વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓના છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. જ...

August 14, 2024 8:21 PM

પશ્ચિમ બંગાળમાં તમામ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલોમાં તબીબોની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો

પશ્ચિમ બંગાળમાં તમામ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલોમાં તબીબોની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા સહિત અન્ય રાજ્યોમાં રાજકીય પક્ષો, વિદ્યાર્થી સંગઠનો, સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે કોલકાતાની આર. જી. કર મેડિકલ કૉલેજના એક મ...

August 14, 2024 8:19 PM

ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે – રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે, આવા સમયે સમાજને વિભાજીત કરતા વલણોને નકારવા જોઈએ. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના સમાજિક જીવનના દરેક પાસાઓમાં સમાવેશી ભાવના વ્યાપેલી છે....

August 14, 2024 8:17 PM

આવતીકાલે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે તિરંગો લહેરાવી રાષ્ટ્રને સંબોધન કરશે

15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે.. આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્રો અને ઓનલાઇન ચેનલો પર સીધું પ્રસારણ કરાશે. વિવિધ ભારતી રાષ્ટ્રીય પ્રસારણ સેવા, વિવિધ ભારતી સ્ટેશન, સ્થાનિક રેડિયો સ્ટેશન, ...

August 14, 2024 8:14 PM

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સશસ્ત્ર દળોને સંબોધન કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સૈન્યમાં યુવાનોના મહત્વ પર ભાર મૂકયો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે અનેક સુધારા કર્યા છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આકાશવાણી કેન્દ્રો પરથી સુરક્ષા દળોને કરેલા સંબોધનમાં શ્રી સિંહે કહ્યું કે, છેલ્લા દસ વર્ષોમાં છ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉપકરણો સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદ...

August 14, 2024 7:55 PM

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે માનવીય અભિગમના ધોરણે રાજ્યની વિવિધ જેલોમાંથી સારા વ્યવહારને જોતા 86 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે માનવીય અભિગમના ધોરણે રાજ્યની વિવિધ જેલોમાંથી સારા વ્યવહારને જોતા 86 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશા-નિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2...

August 14, 2024 7:54 PM

રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે આગામી 26 ઑગસ્ટે પૉર્ટલ ખૂલ્લું મુકાશે

રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે આગામી 26 ઑગસ્ટે પૉર્ટલ ખૂલ્લું મુકાશે. ઉમેદવારો 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. પોલીસ ભરતી બૉર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું, આ વર્ષે સ્નાતક થયેલા ઉમેદવારો માટે પૉર્ટલ ફરી ખોલવામાં આવશે. આ ભરતી માટેની શારીરિક પરીક્ષા ચોમાસા પછી લેવાશે. રાજ્ય...

August 14, 2024 7:53 PM

સરકારી શાળામાં પોતાના કર્તવ્યનું પાલન ન કરનારા અને ફરજચૂક કરનારા 134 શિક્ષક સામે શિક્ષણ વિભાગે ફરજમાંથી બરતરફ સુધીના પગલાં લીધાં

રાજ્યમાં સરકારી શાળામાં પોતાના કર્તવ્યનું પાલન ન કરનારા અને ફરજચૂક કરનારા 134 શિક્ષક સામે શિક્ષણ વિભાગે ફરજમાંથી બરતરફ સુધીના પગલાં લીધાં છે. એમ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલા શ્રી ડિંડોરે આ નિવેદન આપ્યું હતું. શિક્...