August 15, 2024 2:38 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ મહિનાની 18 તારીખ સુધી કેરળ, લક્ષદ્વીપ, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગે આગામી છ દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને પૂર્વ ભારતમા...

August 15, 2024 2:34 PM

વિશ્વના નેતાઓએ ભારતને 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી છે

વિશ્વના નેતાઓએ ભારતને 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી છે. અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિન્કને બંને રાષ્ટ્ર વચ્ચેના સંબંધને વધાવતા ભારતને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. શ્રી બ્લિન્કને કહ્યું, અમેરિકા ભારતીય લોકોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઇતિહાસની ઉજવણી કરે છે. શ્રી બ્લિન્કને ઉમેર્યું, ભાર...

August 15, 2024 2:30 PM

આપણે એક સંકલ્પ લઈએ કે, આપણે ભારતને વિકસિત દેશ બનાવવામાં કોઈ કસર નહીં છોડીએ

આપણે એક સંકલ્પ લઈએ કે, આપણે ભારતને વિકસિત દેશ બનાવવામાં કોઈ કસર નહીં છોડીએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ દિલ્હીમાં ભાજપ મુખ્યમથકમાં ધ્વજવંદન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. શ્રી નડ્ડાએ સંબોધનમાં કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશને કરેલા સંબોધ...

August 15, 2024 2:27 PM

પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના એક ડૉક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમાજના વિવિધ વર્ગના લોકો એ જાહેર પ્રદર્શન કર્યું

પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના એક ડૉક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમાજના વિવિધ વર્ગના લોકો એ જાહેર પ્રદર્શન કર્યું હતું.. ગઈકાલે મધ્યરાત્રિએ મેડિકલ કોલેજની બહાર વિરોધ કરતાં લોકો ઉપર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો હતો અને મેડિકલ કોલેજના ઘણા સાધનોને નુકશાન પહોંચાડ્યું હતું. સ્થિતિને કાબૂ...

August 15, 2024 2:26 PM

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે આજે નવી દિલ્હીમાં દૂરદર્શન ભવનમાં 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે આજે નવી દિલ્હીમાં દૂરદર્શન ભવનમાં 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને આકાશવાણીના મહાનિર્દેશક મૌસુમી ચક્રવર્તીએ પણ નવી દિલ્હીમાં આકાશવાણી પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

August 15, 2024 2:18 PM

ઓડિશામાં મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભુવનેશ્વર ખાતે મહાત્મા ગાંધી માર્ગ પર આયોજિત રાજ્ય-સ્તરની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

ઓડિશામાં મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભુવનેશ્વર ખાતે મહાત્મા ગાંધી માર્ગ પર આયોજિત રાજ્ય-સ્તરની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. શ્રી માઝીએ ભારતની નોંધપાત્ર પ્રગતિ અને દેશના વિકાસમાં ઓડિશાની ઉભરતી ભૂમિકા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે રંગારંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

August 15, 2024 2:12 PM

આસામમાં ઉત્સાહ સાથે આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આસામમાં ઉત્સાહ સાથે આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ધ્વજવંદન બાદ સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ કહ્યું, આસામ ખૂબ જ ઝડપથી વિકાસ પામતા પાંચ રાજ્યમાંથી એક છે અને સમગ્ર દેશમાં સતત વિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં અગ્રણી રાજ્ય છે. તેમણે કહ્યું, વ...

August 15, 2024 2:05 PM

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવી દેશવાસીઓને રાષ્ટ્રહિત સર્વોપરીનો સંકલ્પ આપ્યો – ભારતના ઉજ્જવલ ભવિષ્ય માટેનો રોડમેપ રજૂ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વાતંત્ર્ય પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, આજે એ શુભ ક્ષણ છે, જ્યારે આપણે દેશની આઝાદી માટે પ્રાણની આહૂતિ આપનારા અને આજીવન સંઘર્ષ કરનારા લોકોને યાદ કરીએ. પ્રધાનમંત્રીએ ઉંમેર્યું, અમે કોઈ પણ રાજકીય મજબૂરીના કારણે ન...

August 14, 2024 8:41 PM

કેન્દ્ર સરકારે આવતીકાલે નવી દિલ્હીમાં આયોજીત સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આયોજીત સમારોહમાં આમંત્રિત થવા માટે દેશભરમાંથી 6 હજાર જેટલા વિશેષ અતિથિઓને આમંત્રિત કર્યા

કેન્દ્ર સરકારે આવતીકાલે નવી દિલ્હીમાં આયોજીત સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આયોજીત સમારોહમાં આમંત્રિત થવા માટે દેશભરમાંથી 6 હજાર જેટલા વિશેષ અતિથિઓને આમંત્રિત કર્યા છે. 24 જેટલી જુદી જુદી શ્રેણીઓમાં આ અતિથિઓને આમંત્રિત કરાયા છે, જેઓ દેશના વિવિધ સમુદાયોમાંથી આવે છે. આ યાદીમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ...

August 14, 2024 8:40 PM

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા છે. તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચડુવુ યાદૈયાને વીરતા માટેનો રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વીરતા મેડલ ...