August 15, 2024 7:16 PM

સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ આકાશવાણી પરિસરમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું

સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ આકાશવાણી પરિસરમાં કાર્યાલય અધ્યક્ષ એન.એલ. ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ભરત દેવમણિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી ચૌહાણે વધુમાં આ મુજબ જણાવ્યું... (બાઇટ- એન.એલ....

August 15, 2024 7:12 PM

રાજ્યભરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી.. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક નડાબેટ ખાતે IPS અને BSF ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અભિષેક પાઠકે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે શ્રી પાઠકે સીમા દર્શનથી ઝીરો પોઈન્ટ સુધીની બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. પ...

August 15, 2024 7:10 PM

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં... ગુજરાત વડી અદાલત પરિસરમાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજવંદન કર્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામા...

August 15, 2024 4:16 PM

રાજ્યભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી... ગુજરાતની વડી અદાલતના પરિસર ખાતે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું.. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ કાર્યાલય પરિસરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.. પાટણ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્...

August 15, 2024 4:10 PM

78મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે તિરંગો ફરકાવી દેશને આઝાદી અપાવવા આહુતી આપનાર વિરજવાનોને નમન કર્યા

78મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી તેમજ પ્રદેશ મુખ્યાલય ઇન્ચાર્જ રજનીભાઇ પટેલે તિરંગો ફરકાવી દેશને આઝાદી અપાવવા આહુતી આપનાર વિરજવાનોને નમન કર્યા. ધ્વજ વંદનના કાર્યક્રમમા પ્રદેશના વિવિધ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત...

August 15, 2024 4:03 PM

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં... વલસાડના પારડીમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ તિરંગો ફરકાવી આઝાદીના પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે સ્માર્ટ પ્લગ એન્ડ પ્લે પાર્ક અંતર્ગત વલસાડ જીલ્લામાં સી- ફૂડ પાર્ક બનશે તેવી પણ જાહેરાત કરી હતી...

August 15, 2024 3:58 PM

78માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી

78માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન પછી રાજ્યપાલે રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

August 15, 2024 3:51 PM

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરાઈ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરાઈ હતી. મુખ્યમંત્રીએ અહીં તિરંગો લહેરાવીને સલામી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા.

August 15, 2024 2:46 PM

પેરિસમાં આગામી 28 ઓગસ્ટથી શરૂ થનારી પેરાલિમ્પિક્સસ્પર્ધામાં ભારત પેરા સાઇકલિંગ, પેરા રોઇંગ અને બ્લાઇન્ડ જુડો સ્પર્ધામાં ભાગ લેશે

પેરિસમાં આગામી 28 ઓગસ્ટથી શરૂ થનારી પેરાલિમ્પિક્સસ્પર્ધામાં ભારત પેરા સાઇકલિંગ, પેરા રોઇંગ અને બ્લાઇન્ડ જુડો સ્પર્ધામાં ભાગ લેશે જેમાં આંધ્રપ્રદેશના અરશદ શેખ પેરા સાયકલિંગમાં અને પેરા રોઇંગમાં કોંગન્નાપલ્લે નારાયણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.અને હરિયાણાની પેરા-એથ્લીટ કોકિલા કૌશિકલાટે અંધ જુડોમાં ભાગ લ...

August 15, 2024 2:41 PM

રશિયાના બ્રાયન્સ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત પોતાના નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી

રશિયાના બ્રાયન્સ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત પોતાના નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે. દૂતાવાસે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તણાવ વધ્યા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતાને ટાંકીને આ વાત કહી છે. ભારતીય દૂતાવાસે આ...