August 24, 2024 3:04 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને દિક્ષાંત સમારોહ માટે નવો ડ્રેસ કોડ તૈયાર કરવા જણાવ્યું

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને દિક્ષાંત સમારોહ માટે નવો ડ્રેસ કોડ તૈયાર કરવા જણાવ્યું છે. મંત્રાલયે આ સંદભે કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલો અને તબીબી શૈક્ષણિક સંસ્થાઓના વડાઓને પત્ર લખ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પરિવર્તન ભારતના...

August 24, 2024 3:03 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં કાશ્મીર વિભાગની 16 અને જમ્મુની 8 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 5 લાખ 66 હજાર યુવાનો સહિત 23 લ...

August 24, 2024 3:03 PM

જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે ગઇકાલે નવી દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી

જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે ગઇકાલે નવી દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

August 24, 2024 3:02 PM

ભારતીય બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ભારતીય બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 38 વર્ષીય ધવને તેમના સોશિયલ મીડિયા પર નિવૃત્તિનો વીડિયો શેર કર્યો છે અને પરિવાર, કોચ અને ટીમના સભ્યોનો તેમના સમર્થન માટે આભાર માન્યો છે. શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે 37 ટેસ્ટ, 167 ODI અને 68 T20મ...

August 24, 2024 3:02 PM

ડુરંડ કપ ફૂટબોલ-2024માં, બેંગલુરુ એફસીએ, કેરળ બ્લાસ્ટર્સને તેના ચોથા ક્વાર્ટર-ફાઇનલ મુકાબલામાં 1-0થી હરાવ્યું

ડુરંડ કપ ફૂટબોલ-2024માં, બેંગલુરુ એફસીએ, કેરળ બ્લાસ્ટર્સને તેના ચોથા ક્વાર્ટર-ફાઇનલ મુકાબલામાં 1-0થી હરાવ્યું હતું. અગાઉ, ભૂતપૂર્વ ચેમ્પિયન મોહન બાગાન સુપર જાયન્ટે ત્રીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સડન ડેથ પેનલ્ટી દ્વારા પંજાબ એફસીને 6-5થી હરાવ્યું હતું. બંને પક્ષો વચ્ચેનો મુકાબલો નિર્ધારિત સમયમાં 3-3થી ...

August 23, 2024 7:57 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજે યુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજેયુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓની હાજરીમાં ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થાય હતા.. યુક્રેનમાંસામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સ, ડ્રગ નિયંત્રણ ધોરણો, સાંસ્કૃતિક વિનિમય અને કૃષિ સહ...

August 23, 2024 7:51 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાત યુનિવર્સિટિ ખાતે જણાવ્યું કે, શાંતિઅને મધ્યસ્થી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટિ ખાતે જણાવ્યું કે, શાંતિઅને મધ્યસ્થી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે.ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંબોધન કર્યું હતું..તેમણે કહ્યું કે સમકાલીન વિશ્વમાં જ્યાં સમાજના નૈતિક અને નૈતિકપાયાને પડકારવામાં આવી ...

August 23, 2024 7:49 PM

ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને પાક ઉત્પાદકતા વધારવા માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને પાક ઉત્પાદકતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. પટનામાં કિસાન સંવાદ દરમિયાન ખેડૂતોને સંબોધિત કરતા શ્રી ચૌહાણેકહ્યું કે ખેડૂતોને લગતા પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના તમામ સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે. કિસાન ક્ર...

August 23, 2024 7:45 PM

શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળા સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકા-2021 લાગુ કરવા નિર્દેશ આપ્યો

શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળા સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકા-2021 લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. આ માર્ગદર્શિકામંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમસેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) માર્ગદર્શિકાનેઅનુરૂપ બનાવવામાં આવી છે..જેમાં  સરકારી...

August 23, 2024 7:43 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે  ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ  વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની બેદેશોની મુલાકાતના બીજા અને અંતિમ તબક્કામાં આજે કિવ પહોંચ્યા છે . પ્રધાનમંત્રીટ્રેન દ્વારા પોલેન્ડથી કિવ પહોંચ્યા હતા. કિ...