August 24, 2024 6:59 PM

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. આ  મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓનેસગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે શ્રી ભાદરવી પૂનમિયા સેવા સંઘટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઇ હતી.

August 24, 2024 3:10 PM

આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 77 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન સૌથી વધુ મહેસાણાના વડગામમાં સવા ચાર ઈંચ, ખેડાના નડિયાદ...

August 24, 2024 3:09 PM

ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા કુલ 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા

અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા કુલ 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીની આવક એક લાખ 17 હજાર 257 ક્યુસેક થઈ છે, જ્યારે જળ સપાટી 135 મીટર પર સ્થિર થઈ છે. ડેમના 9 દરવાજામાંથી 50 હજ...

August 24, 2024 3:08 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભાવનગરમાં 310 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભાવનગરમાં 310 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજના અને રીડેવલપમેન્ટના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવ...

August 24, 2024 3:08 PM

રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને સરળ બનાવવામાં આવ્યો છે, જેમાં ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક વિસ્તારમાં 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો નિયમિત થઇ શકશે

રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને સરળ બનાવવામાં આવ્યો છે, જેમાં ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક વિસ્તારમાં 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો નિયમિત થઇ શકશે. બિન અધિકૃત રહેણાંક માટે બે હજાર ચોરસ મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે એક હજાર ચોરસ મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ...

August 24, 2024 3:07 PM

રાજ્ય સરકારે રાજ્યના ત્રણ વીજ મથકોમાં પ્રત્યેકમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી

રાજ્ય સરકારે રાજ્યના ત્રણ વીજ મથકોમાં પ્રત્યેકમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં 800 મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ 53 હજાર 368 મેગાવોટની...

August 24, 2024 3:06 PM

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારત ક્ષમતા નિર્માણ, સ્થાયી ટેક્નોલોજી અને ઔદ્યોગિક ભાગીદારી માટે સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા સાથે મળીને કામ કરવા આતુર છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારત ક્ષમતા નિર્માણ ,સ્થાયી ટેક્નોલોજી અને ઔદ્યોગિક ભાગીદારી માટે સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા સાથે મળીને કામ કરવા આતુર છે. શ્રી સિંહે ગઈકાલે વોશિંગ્ટન ડીસીમાં યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલમાં અમેરિકા સંરક્ષણ ઉદ્યોગના વરિષ્ઠ ...

August 24, 2024 3:05 PM

નેપાળના તનાહુન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 થયો છે

નેપાળના તનાહુન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 થયો છે. યુવા બાબતો અને રમત-ગમતના રાજ્ય મંત્રી રક્ષા ખડસે નેપાળના તનાહુન જિલ્લામાં માર્ગ અકસ્માતમાં બચી ગયેલા લોકોને પરત લાવવાની વ્યવસ્થા કરવા કાઠમંડુ પહોંચ્યા છે. સુશ્રી ખડસેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમણે ભારતીય રાજ...

August 24, 2024 3:04 PM

ભારતે આજે સવારે તેનાં સૌ પ્રથમ રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ રૂમી-વન ને ચેન્નાઇના ઇસ્ટ કોસ્ટ રોડ કિનારેથી મોબાઇલ લોંચર દ્વારા સફળતાપૂર્વક લોંચ કર્યું

ભારતે આજે સવારે તેનાં સૌ પ્રથમ રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ રૂમી-વન ને ચેન્નાઇના ઇસ્ટ કોસ્ટ રોડ કિનારેથી મોબાઇલ લોંચર દ્વારા સફળતાપૂર્વક લોંચ કર્યું છે. આ રોકેટને તામિલનાડુના સ્ટાર્ટઅપ સ્પેસ ઝોનના પ્રસિધ્ધ માર્ટિન ગ્રૂપનાં સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. દેશનું આ પ્રથમ રિયુઝેબલ એન્ટ્રી વ્હિકલ છે. રૂમી-વ...

August 24, 2024 3:04 PM

સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટેલિકોમ સેવા પ્રદાતાઓને નાગરિકોને સારી ગુણવત્તાની ટેલિકોમ સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું

સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટેલિકોમ સેવા પ્રદાતાઓને નાગરિકોને સારી ગુણવત્તાની ટેલિકોમ સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. શ્રી સિંધિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં ટેલિકોમ સેવા પ્રદાતાઓ પર તાજેતરમાં રચાયેલી સ્ટેકહોલ્ડર્સ સલાહકાર સમિતિ સાથે બીજી બેઠક યોજી હતી...