August 26, 2024 3:13 PM

લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કેન્દ્ર સરકારે ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગને અલગ જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયે વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરી...

August 26, 2024 7:59 PM

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે જનજીવન ખોરવાયું

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું. રાજ્યના 237 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, વડોદરાના પાદરામાં સૌથી વધુ 10 ઇંચથી વધુ વરસાદ નોઁધાયો હતો. દરમિયાનહવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેરકર્યું છે. જેને પગલે પ્રાથમિક શાળામાં રજા જાહેર કરાઈ છે. ભાર...

August 25, 2024 7:52 PM

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર આગામી 5 વર્ષ માટે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર આગામી પાંચ વર્ષ માટે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. રાંચીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી પાસવાને કહ્યું કે બેઠકમાં હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ પર પ...

August 25, 2024 7:51 PM

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં અમેરિકા-ભારત નાગરિક પરમાણુ વાણિજ્ય સહકાર પર દ્વિપક્ષી બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં અમેરિકા-ભારત નાગરિક પરમાણુ વાણિજ્ય સહકાર પર દ્વિપક્ષી બેઠકની અધ્યક્ષતા કરી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયે આજે જણાવ્યું હતું કે આ બેઠકમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જા સહિતના મહત્વના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધતા સહકાર પર પ્રકાશ પાડવામા...

August 25, 2024 7:49 PM

રશિયાના બેલગોરોડ ઓબ્લાસ્ટ ક્ષેત્રના રાકિતનોયે ગામ પર યુક્રેનિયન સેનાએ કરેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા

રશિયાના બેલગોરોડ ઓબ્લાસ્ટ ક્ષેત્રના રાકિતનોયે ગામ પર યુક્રેનિયન સેનાએ કરેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે અને 12 ઇજા થવા પામી છે. ત્યાંના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોફે કહ્યું કે આ હુમલાથી સ્થાનિક માળખાને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. હુમલામાં દસ મકાનો, બે વાણિજ્ય ઈમારતો અને ચાર વાહનો નાશ પામ્યા છે.

August 25, 2024 7:49 PM

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આજે ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ભારે ગોળીબાર થયો

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આજે ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ભારે ગોળીબાર થયો છે. ઇઝરાયેલી દળોએ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હવાઈ હુમલો કર્યો. સેનાએ એવો પણ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહ દ્વારા મોટા હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ અહેવાલ આપ્યો કે લગભગ 1...

August 25, 2024 7:48 PM

ગેરકાયદેસર ડ્રગ્સના વેપારના નેટવર્કને ખતમ કરવાની જરૂર છે સરકાર તેની સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધશે : કેન્દ્રીય ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગેરકાયદેસર ડ્રગ્સના વેપારના નેટવર્કને ખતમ કરવાની જરૂર છે અને સરકાર તેની સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધશે. છત્તીસગઢના નવા રાયપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરતાં તેમણે આ પ્રમાણે જણાવ્યું. આ પ્રસંગે, કેન...

August 25, 2024 7:46 PM

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્માષ્ટમીના પર્વ નિમિતે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જન્માષ્ટમીના પર્વ નિમિતે વિદેશમાં વસતા તમામ નાગરિકો અને ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આનંદનો આ તહેવાર આપણને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આદર્શો પ્રત્યે સમર્પિત થવાની પ્રેરણા આપે છે. સુશ્રી મુર્મુએ કહ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણ અને...

August 25, 2024 7:45 PM

ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અગાહી

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અગાહી છે. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત તટિય પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વિદર્ભમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પૂર્વીય ...

August 25, 2024 7:41 PM

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આવતીકાલે શ્રીકૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આવતીકાલે શ્રીકૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે. આવતીકાલે રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી રાજ્યના કૃષ્ણમંદિરોમાં કરવામાં આવશે. જેને લઇને, જગતમંદિર દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણમંદિરોમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભગવાનના વધામણા કરવા ભક્તો સ...