August 8, 2024 10:14 AM
આજથી દેશભરમાં શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનના ભાગ રૂપે રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
આજથી દેશભરમાં શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનના ભાગ રૂપે રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી હર્ષ સંઘવીએ ગઈ કાલે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ એમ મુખ્ય ચાર શહેરમાં 2થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુ...