August 10, 2024 8:19 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હી ખાતેથી વધુ ઉપજ આપતી અને વાતાવરણને અનુકૂળ તેમ જ જૈવિક પોષક તત્વોના પાકની 109 જાતનું વિમોચન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હી ખાતેથી વધુ ઉપજ આપતી અને વાતાવરણને અનુકૂળ તેમ જ જૈવિક પોષક તત્વોના પાકની 109 જાતનું વિમોચન કરશે. આ વિવિધ જાતમાં 34 ખેતી અને 27 બાગાયતી પાકનો સમાવેશ થાય છે. ખેતરના પાકમાં બાજરી, જુવાર, તેલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ, રેસા અને અન્ય પાક સહિત વિવિધ અનાજના બીજ ...