August 31, 2024 9:17 AM
કચ્છ જિલ્લામાં ધરાશાયી થયેલા વૃક્ષો તથા નુકસાનગ્રસ્ત માર્ગોનું સમારકામ કરી પૂર્વવત્ કરવાની કામગીરી શરુ કરવામાં આવી
રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના પગલે પૂરપ્રકોપ છે. વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં ધરાશાયી થયેલા વૃક્ષો તથા નુકસાનગ્રસ્ત માર્ગોનું સમારકામ કરી પૂર્વવત્ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જીલ્લા પ્રભારીમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ અબડાસામાં જનજીવન સામાન્ય બને તે રીતે ક...