September 1, 2024 8:21 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી છે.તેમણે આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને સજા કરવા માટે ખાસ મજબૂત તંત્ર બનાવવાની હાકલ કરી હતી. આજે ઉત્તરાખંડમાં AIIMS ઋષિકેશ ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા ...

September 1, 2024 8:20 PM

આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે.

ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર-મિનિસ્ટિરિયલ સેન્ટ્રલ ટીમની રચના કરી છે. આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. 25-30 ઓગસ્ટ દરમિયાન ર...

September 1, 2024 8:19 PM

રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 157 સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે

રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 157 સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ઉત્તર પ્રદેશના રેલવે બજેટમાં 18 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેઓ પીલીભીત-મૈલાની વચ્ચે ટ્રેન સંચાલનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે વર્ચ્યુઅલ માધ્યમ...

September 1, 2024 8:17 PM

ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશમાં ટકાઉ ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે સરકાર નવી યોજના શરૂ કરશે

ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશમાં ટકાઉ ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે સરકાર નવી યોજના શરૂ કરશે. નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર ફોરમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા તમામ મોબાઈલ ફોનમાંથી 99 ટકાથી વધુ સ્થાનિક...

September 1, 2024 8:15 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે. આજે સાંજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ન્યાયતંત્રના સહિયારા પ્રયાસ દ્વારા પડતર કેસોની સંખ્યા ઘટાડી શકાશે પોતાના સં...

September 1, 2024 7:54 PM

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.આવતીકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ ઉપરાંત મગંળવારના રોજ દક્ષિણ ગુજરાતના જીલ્લાઓમાં અતિભારે વરસાદ વરસે તેવી પણ શક્યતા જાહેર કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાની ...

September 1, 2024 7:53 PM

નારી ગૌરવ નીતિ-૨૦૨૪ માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિકાસને અનુલક્ષી અગાઉની નીતિ પ્રમાણે ૮ ક્ષેત્રોનો સમાવેશ કરેલ છે.

રાજ્યમાં નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરાયું છે. જે મહિલાઓના સશકિતકરણ અને આર્થિક ઉત્થાન માટે મહત્વની પુરવાર થશે.. નારી ગૌરવ નીતિ-૨૦૨૪ માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિકાસને અનુલક્ષી અગાઉની નીતિ પ્રમાણે ૮ ક્ષેત્રોનો સમાવેશ કરેલ છે, જેમાં શિક્ષણ અને રમતગમત, હિંસા અને સુરક્ષા, આરો...

September 1, 2024 7:50 PM

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દિપક ઠકકરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દિપક ઠકકરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો હતો.રેડ નોટીસ અંતર્ગત દિપક ઠક્કરને ભારત પરત લાવવા માટે ગુજરાત પોલીસ અને ઈન્ટરપોલ એનસીબી-અબુધાબી સાથે સંકલન કરવામાં આવ્યું છે. આરોપી 25 માર્ચ, 2023ના રોજ માધવપુરા પોલીસ...

September 1, 2024 7:48 PM

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં તીડ હોવાના અહેવાલો મળતાં ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં તીડ હોવાના અહેવાલો મળતાં ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યાં, તીડ નહીં પણ તીતીઘોડા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.. શનિવારના દિવસે અચાનક મેઘરજ તાલુકાના રેલ્લાવાડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તીડ હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. સમગ્ર ઘટનાન...

September 1, 2024 7:47 PM

મોરબીના ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં મુત્યુ પામેલા લોકોના પરીવારજનોને‌ ૪-૪ લાખની સહાય

મોરબીના ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં મુત્યુ પામેલા લોકોના પરીવારજનોને‌ ૪-૪ લાખની સહાય ચુકવવામાં આવી છે. હળવદ તાલુકાના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને તેમજ બુટવડા, ધણાદના મુતકોના પરીવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૪ લાખ રૂપિયાની સહાય કચ્છ સાંસદ, સુરેન્દ્રનગર સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવ...