September 21, 2024 10:35 AM

‘આપ’ ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

આમ આદમી પાર્ટી- 'આપ'ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આમ આદમી પાર્ટી-'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાલી રહેલા લિકર કેસમાં લાંબો સમય સુધી જેલમાં રહ્યા હતા. કોર્ટના શરતી આદેશ બાદ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. જેમાં કોર્ટની શરતો મુજબ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશી શકશે નહીં. જેના કારણે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું હતું. અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ 'આપ'ના મોવડીમંડળ દ્વારા આતિશીને દિલ્હીના નવા મ...

July 31, 2024 2:35 PM

ઝારખંડના રાજ્યપાલ તરીકે સંતોષ ગંગવાર અને મણિપુરના રાજ્યપાલ તરીકે લક્ષ્મણપ્રસાદ આચાર્યએ આજે શપથ લીધા

ઝારખંડના રાજ્યપાલ તરીકે સંતોષ ગંગવાર અને મણિપુરના રાજ્યપાલ તરીકે લક્ષ્મણપ્રસાદ આચાર્યએ આજે શપથ લીધા હતા. રાંચી સ્થિત રાજભવનના બિરસા મંડપમાં આયોજિત સમારોહમાં ઝારખંડ વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ સુજીત નારાયણ પ્રસાદે શ્રી ગંગવારને શપથ લેવડાવ્યા હતા. દરમિયાન, મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રાજભવન ખાતે મણિપુર વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સિધ્ધાર્થ મૃદુલે લક્ષ્મણપ્રસાદ આચાર્યને રાજ્યપાલ પદનાં શપથ લેવડાવ્યા હતા. પંજાબના રાજ્યપાલ તરીકે ગુલાબચંદ કટારિયાએ શપથ લીધા છે. પંજાબ અને હરિયાણા વડી અદાલતના...