September 13, 2024 2:28 PM
આરજી કર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનર્જીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી
આરજી કર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે, મુખ્યમંત્રી મમતા બેનર્જીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી છે. રાજ્યપાલે ગુરુવારે સાંજે એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, તેઓ હવે કોઈપણ જાહેર કે સરકારી મંચ પર મુખ્યમંત્રીની સાથે નહીં જાય.રાજ્યપાલે કહ્યું,રાજ્યપાલ તરીકે હું મારી આંખો બંધ ના કરી શકું.બંગાળના લોકો સાથે ઉભા રહીને મેં નિર્ણય કર્યો છે કે, હું મુખ્યમંત્રીનો સામાજિક બહિષ્કાર કરીશ. જો મુખ્યમંત્રી કોઈપણ સરકારી કાર્યક્રમમાં હાજર રહેશે તો હું ત્યાં નહીં જઈશ.દરમિયાન આરોગ્ય...