July 16, 2024 8:05 PM

ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવવાની જરૂર: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવવાની જરૂર છે. નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના 96મા સ્થાપના દિવસનું ઉદ્ઘાટન કર્યા બાદ શ્રી ચૌહાણે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા સહિત સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીઓ અને કોલેજોથી લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સુધીનાં કૃષિ સંલગ્ન દરેક ઘટકોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. શ્રી ચૌહાણે ...