September 24, 2024 7:38 PM
ઉત્તર પ્રદેશ સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે
ઉત્તર પ્રદેશ સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે. દેશના વિવિધભાગોમાં ભેળસેળની કથિત ઘટનાઓની નોંધ લેતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ હોટલ, ધાબા, રેસ્ટોરન્ટઅને અન્ય ખાણીપીણીની સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આજે લખનૌમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં મુ...