પ્રાદેશિક સમાચાર

July 28, 2024 7:29 PM

જામનગર જિલ્લા હોમગાર્ડઝના 200 થી વધુ હોમગાર્ડના જવાનોને રેસ્કયુ., સીપીઆર., ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી

જામનગર જિલ્લા હોમગાર્ડઝના ૨૦૦ થી વધુ હોમગાર્ડના જવાનોને રેસ્કયુ., સીપીઆર., ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી હતી.. રાહત કમિશનરની કચેરી., મહેસુલ ભવન., ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઈન્ટરનેશનલ રેસ્કયુ ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકર તથા પ્રાથમિક સારવાર ટ્રેનર શુભમ શાહ અને તેઓની ટીમ દ્વાર...

July 28, 2024 7:27 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ – મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ કરાવશે

સાપુતારામાં આવતીકાલથી મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મલ્હારનો પ્રારંભ થશે. એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે..સાપુતારાના વિખ્યાત અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા સર્પગંગા તળાવ પાસે વિશાળ આરપાર દેખાય તેવો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.. વરસતા વરસાદનો આંનદ માણતા ડોમમાં...

July 28, 2024 7:25 PM

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું… છેલ્લા 12 કલાકમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં વરસાદનું જોર ધીમેધીમે ઓસરી રહ્યું છે.. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના જાહેર કરાયેલા આંકડા અનુસાર 69 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા વિજયનગરમાં 23 મિલીમિટર, નવસારીના વાસંદામાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો હતો....

July 28, 2024 3:07 PM

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરૉલૉજી પુણેની ટીમે આજે સેન્ડફ્લાયના નમૂના લીધા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરૉલૉજી પુણેની ટીમે આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોરા તાલુકામાં સેન્ડફ્લાય એટલે કે, માટીની માખી અને રક્ત નમૂના લીધા હતા. હવે આ નમૂનાની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવશે. રાજ્યમાં ચાંદીપુરાના કેસ સામે આવતાં નમૂના N.I.V. પુણે ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં ...

July 28, 2024 3:05 PM

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરએ ટ્રકનાં કન્ટેનરમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહિત 14 હજાર 210 કિલોગ્રામ અનાજનો જથ્થો પકડી પાડ્યો

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી જાડેજાએ ટ્રકનાં કન્ટેનરમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહિત 14 હજાર 210 કિલોગ્રામ અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, સુત્રાપાડાના મામલતદારની ટુકડીએ લોઢવા કોડીનાર રોડ પર સબ સ્ટેશન પાસે એક...

July 28, 2024 1:52 PM

ભારતીય હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત પૂર્વીય રાજસ્થાનમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને તટિય કર્ણાટક, છત્તીસગઢ, વિદર્ભ, કોંકણ અને ગોવાના અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ પૂર્વીય અને ઉત્તર પૂર્વી...

July 28, 2024 8:32 AM

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે જોર્ડનમાં રજત જીત્યો

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે WTT યુથ કન્ટેન્ડર અમ્માન જોર્ડનમાં રજત ચંદ્રક જીતી લીધો છે. પ્રી ક્વાર્ટરની ફાઈનલ મેચમાં પ્રથાએ ઇરાનની સરીનાને 3-0થી હરાવી હતી, જે પછી ઇજિપ્તની દલિલાને પણ 3-0થી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિફાઈનલમાં તેણે હોંગકોંગની યુંગને પણ 3-0થી હરાવી હતી. ફા...

July 27, 2024 8:06 PM

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દૂષણને ડામવા રાજ્ય સરકારની કટીબદ્ધતા વ્યક્ત કરી

તાપીના વ્યારા ખાતે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બેન્કો સાથે સંકલન કરીને જરૂરિયાત મંદ લોકોને લોન આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે વ્યાજખોરીમાંથી જરૂરિયાતમંદ લોકોને મુક...

July 27, 2024 8:03 PM

નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત @2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા મુખ્મમંત્રીએ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સીલની નવમી બેઠક સંપન્ન થઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુ...

July 27, 2024 7:54 PM

કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યું છે કે, છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને આર્થિક સહાયમાં 340 ટકાનો વધારો કર્યો

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું અંદાજપત્ર એ ભારતને 2047 સુધીમાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાંનું એક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ બિહાર અને આંધ્રપ્રદેશ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.