September 22, 2024 7:21 PM
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દિવમાં વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યુ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ બે દિવસના દીવ પ્રવાસે હતા. દરમિયાન તેમણે વિવિધ યોજનાનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યુ હતું.
પ્લે ઓડિયો
September 22, 2024 7:21 PM
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ બે દિવસના દીવ પ્રવાસે હતા. દરમિયાન તેમણે વિવિધ યોજનાનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યુ હતું.
September 22, 2024 7:21 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા ૧ હજાર ૨૦ કિલોમીટર લંબાઈના ૭૮૭ માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા ૬૬૮ કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાવાની તેમજ રસ્તા ધોવાઇ જવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામતળની લંબાઈમાં ૫.૫૦ મીટર કે ઉપ...
September 22, 2024 2:55 PM
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેરના હોસ્પિટલની પી.જી હોસ્ટેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાએ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરીને વિકાસનાં વિક્રમ સર્જ્યા છે. 16 માળની આ બિલ્ડીંગમાં 192 રૂમ બનાવ...
September 22, 2024 2:54 PM
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે ખેડૂતોને સ્થાનિક હવામાન આગાહીની માહિતી સરળતાથી મળી રહે તે હેતુથી વેધર સ્ટેશનની સ્થાપવા કરવામાં આવી છે. આનાથી ખેડૂતોને SMS અને ટેલિફોન દ્વારા હવામાન આધારિત પાક સલાહ ઉપલબ્ધ થશે. ખેડૂતોને પવનની દિશા અને ગતિ, તેમજ જમીનના તાપમાન અને ભેજ સહિતની જાણકારી આપવામાં આવશે...
September 22, 2024 2:54 PM
સુરતના સરથાણા વિસ્તારમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ-એસઓજી દ્વારા નકલી નોટનું મીની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. રેડ દરમિયાન નકલી નોટો, કોમ્પ્યુટર અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલિસને જાણવા મળ્યું કે, આ લોકો છેલ્લાં એક મહિનાથી ચલણી નોટ ...
September 22, 2024 2:53 PM
પંચમહાલ જિલ્લામાં ગોધરા રેલવે સ્ટેશન પર એક ટ્રેનના બાથરુમમાંથી ત્યજી દેવાયું બાળક મળી આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ઉભેલી કોટા– વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ કોચના શૌચાલયમાંથી બાળકના રડવાનો અવાજ આવતા મુસાફરોએ રેલવે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલ...
September 22, 2024 2:52 PM
દિવાળી પૂર્વે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને રોકવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ માટે રાજ્યવ્યાપી તપાસ શરૂ કરાશે. ખાસ કરીને મીઠાઈની દુકાનોમાં રૉ મટિરિયલ, ઘી સહિતના સંગ્રહિત ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે 2 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન થત...
September 22, 2024 2:52 PM
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર અને સાબરકાંઠાના હિંમતનગર ખાતે સ્વચ્છતા મેરથોન દોડ યોજાઇ. પાલનપુરની સરકારી શાળા ખાતેથી ધારાસભ્ય અનિકેત ઠાકરે લીલીઝંડી આપીને આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, શશિવન ખાતેથી શરૂ થયેલી આ મેરથોન દો...
September 22, 2024 2:49 PM
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે તેર ગોળ ગુરુ બ્રાહ્મણ સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે સેવા કાર્યો આપણી ફરજ છે. અને આ ફરજ જે નિષ્ઠાપૂર્વક નિભાવી શકે તેના કાર્યો સરળતાથી થતા જ રહે છે. કાર્યક્રમ દરમિયાન મ...
September 22, 2024 2:49 PM
ડાંગના આહવા ખાતે તકેદારી આયુક્ત સંગીતા સિંઘની અધ્યક્ષતામાં 'લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં સુશ્રી સિંઘે જિલ્લાના કેસોની સમીક્ષા હાથ ધરી આયોગના ઉદ્દેશ અને કાર્યપદ્ધતિ વિષે સમજ પૂરી પડી હતી. તેમણે નિયમિત સમયાંતરે બેઠકોના આયોજન સાથે તાબાની કચેરીઓના નિરીક્ષણની કામગ...
કોઈ પોસ્ટ મળી નથી.
ગોપનીયતા નીતિ | કોપીરાઇટ © 2026 સમાચાર પ્રસારણ. સર્વાધિકાર સુરક્ષિત
છેલ્લે અપડેટ કરેલ: 5th Apr 2026