August 7, 2024 3:18 PM
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાથી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતાં જ દરવાજા આપમેળે બંધ થઈ જશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે, ચોમાસા દરમિયાન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાથી અંડરપાસ બંધ કરવા પડે છે. તેના ઉકેલ સ્વરૂપે મહાનગરપાલિકા શહે...