પ્રાદેશિક સમાચાર

August 7, 2024 8:01 PM

બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી 10 ઓગસ્ટે બનાસકાંઠાના પાલનપુર ખાતે કૃષિ સંવર્ધન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે

બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી 10 ઓગસ્ટે બનાસકાંઠાના પાલનપુર ખાતે કૃષિ સંવર્ધન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કાપડ મંત્રાલય, ખાનગી ભાગીદારો, કલ્યાણ ફાઉન્ડેશન અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના...

August 7, 2024 7:59 PM

રાજ્યમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 87 લાખ 89 હજાર 105 જેટલા લાભાર્થીને પોષણયુક્ત દૂધનો લાભ અપાયો છે

રાજ્યમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 87 લાખ 89 હજાર 105 જેટલા લાભાર્થીને પોષણયુક્ત દૂધનો લાભ અપાયો છે. જ્યારે હાલમાં 10 લાખથી વધુ લાભાર્થી આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આ યોજનાનો હેતુ આદિજાતિ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ અને 6 માસ સુધીના બાળકોની માતાઓના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છ...

August 7, 2024 7:58 PM

સુરતમાં આગામી 11 ઑગસ્ટે બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે

સુરતમાં આગામી 11 ઑગસ્ટે બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા અંગે જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ ઉચ્ચ અધિકારીઓ, શાળા-મહાવિદ્યાલયોના સંચાલક, ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, રાજ્યભરમાં 10થી 13 ઑગસ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાશે. ત્યારે સુર...

August 7, 2024 7:57 PM

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 9 ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના “તુર નૃત્ય”ની પ્રસ્તુતિ કરવામાં આવશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 9 ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના "તુર નૃત્ય"ની પ્રસ્તુતિ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તથા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ...

August 7, 2024 7:54 PM

રાજ્યમાં આજે “રાષ્ટ્રીય હાથસાળ દિવસ” નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે

રાજ્યમાં આજે "રાષ્ટ્રીય હાથસાળ દિવસ" નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નિફ્ટ કૉલેજ ખાતે શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ જતીન ગોયલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના અમારા પ્રતિનિધિ પ...

August 7, 2024 7:49 PM

ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો

ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો. શ્રીમતી થોરાટે ધોરણ 1 અને 2 ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લાકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફે...

August 7, 2024 7:47 PM

મહેસાણા જીલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા એક નવતર પહેલના ભાગરૂપે ડાયાબિટીસના બાળ દર્દીઓને 30 લાખના ખર્ચે કાર્ટરીજ સહિત ઈન્સ્યુલીન પેન આપવામાં આવશે

મહેસાણા જીલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા એક નવતર પહેલના ભાગરૂપે ડાયાબિટીસના બાળ દર્દીઓને 30 લાખના ખર્ચે કાર્ટરીજ સહિત ઈન્સ્યુલીન પેન આપવામાં આવશે. ગત વર્ષે 146 બાળકોને 11 લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા પેન અપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના રાષ્ટ્રીય બાલ આરોગ્ય કાર્યક્રમ અને આં...

August 7, 2024 7:46 PM

રાજ્યમાં આવતીકાલથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનો પ્રારંભ – અમદાવાદ, સુરત સહિત ચાર મહાનગરમાં તિરંગાયાત્રા યોજાશે

કેન્દ્ર સરકારના આવતીકાલથી શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી માટે રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે. રાજ્યમાં આવતીકાલથી 15 ઑગસ્ટ દરમિયાન 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાશે એમ રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ કહ્યું, આ અભિયાન અંતર્ગત રા...

August 7, 2024 3:23 PM

ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌપ્રથમ વાર લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજજ નંદ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું

ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌપ્રથમ વાર લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજજ નંદ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે આ નંદ ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે લાભાર્થીઓ માટે સમાન વ્યવસ્થાપન પ્રણાલી અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા ...

August 7, 2024 3:19 PM

જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હૉસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીનું મોત નીપજ્યું

જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હૉસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીનું મોત નીપજ્યું છે. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, જિલ્લાના ધ્રોલની ચાર વર્ષની બાળકીનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે, હજી બાળકીનો ચાંદીપુરા વાઈરસનો રિપોર્ટ આવવાનો બાકી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.