પ્રાદેશિક સમાચાર

August 10, 2024 7:53 PM

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત, સુરતમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત, સુરતમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે. આ અંગે માહિતી આપતાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ દ્વારા 5 લાખ તિરંગા તૈયાર કરવામાં આવ્યા છે..પ્રત્યેક બુથમાં દોઢસો તિરંગા પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પહેલી વાર આપણાં શહેરનાં સીઆરપીએફ સહિત પોલીસ બેન્ડના જવ...

August 10, 2024 7:51 PM

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ડ્રગ્સ સામેનું અભિયાન: 'નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ ગંભીર ગુનો છે', 'Say no to Drugs' અવેરનેસ સ્લોગન સાથે ટેબ્લો મારફતે જનજાગૃતિ ફેલાવવામાં આવી છે. દરિ...

August 10, 2024 7:50 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી આજે રાજ્યવ્યાપી “હરઘર તિરંગા” અભિયાનનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી આજે રાજ્યવ્યાપી “હરઘર તિરંગા” અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ અભિયાનમાં હજારો નાગરિક જોડાયા હતા. આ પ્રસંગે શ્રી નડ્ડાએ યુવાનોને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને પૂર્ણ કર...

August 10, 2024 7:55 PM

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી-વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે , પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણાં સૌની સંયુક્ત જવાબદારી છે. રાજ્યના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સા...

August 10, 2024 7:44 PM

સિંહોના સંરક્ષણ અને જતન પ્રત્યેની જાગૃતિ કેળવવા માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

સમગ્ર વિશ્વભરમાં ૧૦મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સિંહોના સંરક્ષણ અને જતન પ્રત્યેની જાગૃતિ કેળવવા માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત ગીર સોમનાથના વેરાવળ તાલુકાના છાત્રોડામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં એક રેલી યોજવામં આવી હતી.. વિદ્યાર્થીઓ શાળામાં...

August 10, 2024 7:39 PM

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસના ઉપલક્ષ્યમાં માછીમારો માટે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સેમિનાર યોજાઈ ગયો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસના ઉપલક્ષ્યમાં માછીમારો માટે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સેમિનાર યોજાઈ ગયો. અહીં નિષ્ણાતોએ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે અવકાશ તકનીક, વિવિધ ઉપકરણો સહિતની માહિતી માછીમારોને આપી હતી. ફિશરીઝ વિભાગ દીવ અને ભારત સરકારના મત્સ્યોદ્યોગ સર્વેક્ષણ મુંબઈના સહયોગ...

August 10, 2024 7:36 PM

રાજ્યભરમાં આજથી “હરઘર તિરંગા” અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે

રાજ્યભરમાં આજથી “હરઘર તિરંગા” અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે. હરઘર તિરંગા” કાર્યક્રમ દરમિયાન નાગરિકોને રાષ્ટ્ર ભક્તિના કાર્યમાં સહભાગી થવા અને દેશ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાના હેતુથી દરેક વ્યક્તિ પોતાના ઘર, સંસ્થાઓ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, કચેરીઓ પર તિરંગો લહેરાવે તેવી અપીલ કરવામાં આવી છે. રાજકો...

August 10, 2024 3:35 PM

રાજ્યના હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 47 તાલુકામાં વરસાદ સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીનો મોસમનો સરેરાશ 70 ટકા વરસાદ વરસ્યો છે. સત્તાવાર યાદી ...

August 10, 2024 3:33 PM

આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થઇ હતી

આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થઇ હતી. આજે સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિત 11 જિલ્લામાં 11,000 થી વધુ શાળા કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓની રેલી, ચિત્ર સ્પર્ધા, ફોટો પ્રદર્શન અને પ્રતિજ્ઞા પત્ર સહિતના ક...

August 10, 2024 3:29 PM

રાજ્યભરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઇ રહી છે

રાજ્યભરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વન્ય જીવ સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મિડિયાના માધ્યમથી શ્રી મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બીગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીનો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.