પ્રાદેશિક સમાચાર

August 23, 2024 8:50 AM

શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન મંદિરનું ખાતમુહૂર્ત આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ બહુચરાજીમાં અંદાજે 80 કરોડ રૂપિયાનાં ખર્ચે 86 ફૂટ ઊંચા મુખ્ય શિખર સાથે હાલના મંદિરની જગ્યાએ બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે. શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન મંદિરનું ખાતમુહૂર્ત આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટે...

August 23, 2024 8:48 AM

ર્શનાર્થીઓ ATMમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો નાખી અથવા તો ક્યૂઆર કૉડ સ્કેન કરી થેલી મેળવી શકે છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ– GPCBએ અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર અને ઇસ્કોન મંદિર પરિસરમાં કપડાંની થેલી માટેના 14 વિશેષ ATM મશીન લગાવ્યા છે. અહીં દર્શન માટે આવતા ભક્તોને હવે કપડાની થેલીમાં જ પ્રસાદ આપવામાં આવે છે.દર્શનાર્થીઓ ATMમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો નાખી અથવા તો ક્યૂઆર કૉડ સ્...

August 23, 2024 8:46 AM

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સલામતીને ધ્યાને લઈ વધુ એક સુવિધા પ્રદાન કરી છે.

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સલામતીને ધ્યાને લઈ વધુ એક સુવિધા પ્રદાન કરી છે. રાજકોટ ડિવિઝને 50 સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ શરૂ કરી છે જે ટ્રેનની અવરજવર પર ચોક્કસ નિયંત્રણ સુનિશ્ચિત કરશે. રાજકોટ ડિવિઝન તબક્કાવાર રીતે આ કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 56 ઇન્ટરલોક સ્ટેશનમાં...

August 23, 2024 8:43 AM

ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.

ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસામાં જ્યારે છોટા ઉદેપુરના સંખેડા તાલુકા, પાટણ જિલ્લાના સરસ્વતી અને પાટણ, ભાવનગર જિલ્લાના મહુવા અને ગાંધીનગરના માણસા તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે, ગઇ કાલે બપોરે પાટણમા...

August 23, 2024 8:41 AM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬૧મું અંગદાન થયું હતું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬૧મું અંગદાન થયું હતું. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની 24 વર્ષીય જીનલ બ્રેઇન ડેડ જાહેર થતાં પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યુ કે, જીનલના અંગદાનથી મળેલી બે કિડની, એક લીવર, આંખો અને ચામડીનું જરૂ...

August 23, 2024 8:39 AM

રાજકોટકના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલથી 28મી ઓગસ્ટ સુધી ચાલનાર લોકમેળા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરાઈ

રાજકોટકના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલથી 28મી ઓગસ્ટ સુધી ચાલનાર લોકમેળા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. જેને લઈ લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે આદેશ...

August 23, 2024 8:37 AM

દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.

નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ પ્રક...

August 22, 2024 8:33 PM

વિધાનસભામાં આજે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક અને પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા

વિધાનસભામાં આજે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક અને પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂન...

August 22, 2024 8:32 PM

આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યનાં 43 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો

આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યનાં 43 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસા તાલુકામાં જ્યારે ગાંધીનગર જિલ્લાનાં માણસા અને પાટણના સરસ્વતી, ભાવનગરના મહુવા તાલુકામાં દોઢ- દોઢ ઇંચ અને પાટણ તથા ઊંઝા તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ આજે...

August 22, 2024 8:30 PM

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરમાં અંદાજીત 80 કરોડ રૂપિયાના ખર્ચે 86.1 ફૂટ ઊંચુ મુખ્ય શિખર બનાવવામાં આવશે

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરમાં અંદાજીત 80 કરોડ રૂપિયાના ખર્ચે 86.1 ફૂટ ઊંચુ મુખ્ય શિખર બનાવવામાં આવશે. આ સાથે મંદિરની બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે બપોરે તેનું ખાતમૂહુર્ત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.