પ્રાદેશિક સમાચાર

August 29, 2024 7:36 PM

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 1 હજાર 985 લોકોને બચવાયા છે અને 13 હજાર 183 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 1 હજાર 985 લોકોને બચવાયા છે અને 13 હજાર 183 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. રાજ્યમાં બચાવ કામગીરી માટે NDRFની 17 તેમજ SDRFની 25 ટીમો ઉપરાંત સેનાની 9 કોલમ તહેનાત કરવામાં આવી છે.વડોદરા જીલ્લામાં આજે વધુ 75 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છ...

August 29, 2024 7:33 PM

હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અતિભારેવરસાદ થવાની અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે

હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અતિભારેવરસાદ થવાની અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવોથી ભારે જ્યારે મધ્ય અને દક્ષિણગુજરાતમાં ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ આજે નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યામુજબ, આજે...

August 29, 2024 7:32 PM

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઇ રહેલા વ્યાપક વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગોમાં રેલ વ્યવહારને અસર થઇ છે

રાજ્યમાંછેલ્લા ત્રણ-ચાર દિવસથી થઇ રહેલા વ્યાપક વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વિવિધવિભાગોમાં રેલ વ્યવહારને અસર થઇ છે. સત્તાવાર યાદી મુજબ, અમદાવાદ વિભાગના માળિયા-મિયાણા સ્ટેશન ખાતે રેલ માર્ગ પર પાણી ભરાતા આજે ભૂજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલટ્રેન, હાવડા-અમદાવાદ એક્સપ્રેસ અને પૂણે-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ ...

August 29, 2024 7:30 PM

રાજ્યની 13 વર્ષીય ઋચા ત્રિવેદીએ તાજેતરમાં વિયતનામમાં યોજાયેલીપાંચમી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે

રાજ્યની 13 વર્ષીય ઋચા ત્રિવેદીએ તાજેતરમાં વિયતનામમાં યોજાયેલીપાંચમી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. મિસયોગીની ઓફ ગુજરાત ટાઈટલ જીતનારી ઋચા ત્રિવેદી ભાવનગરનીદક્ષિણામૂર્તિ શાળામાં ધોરણ-૯માં અભ્યાસ કરે છે અને તેણે યોગ ગુરુ રેતુભા ગોહિલસાહેબના માર્ગદર્શનમાં યોગની તાલીમ લીધી છે. આજ સ...

August 29, 2024 7:29 PM

રાજ્યના આરોગ્ય વિભાગે ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં આરોગ્ય ચકાસણી હાથ ધરી, કુલ ૩૫ તબીબી ટુકડી સંબંધિત વિસ્તારોમાં મોકલાઇ

રાજ્યના આરોગ્ય વિભાગે ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંરોગચાળો ફાટી ન નિકળે તે માટે અગમચેતીના પગલે આરોગ્ય ચકાસણી  હાથ ધરી છે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યારસુધી કુલ ૩૫ તબીબી ટુકડીઓ નાગરિકોના આરોગ્ય ચકાસણી માટે મોકલવામાં આવી છે. હાલમાં વડોદરામહાનગરપાલિક...

August 29, 2024 10:52 AM

રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદનું જોર યથાવતઃ 238 તાલુકામાં હળવોથી અતિભારે વરસાદ

રાજ્યનાં 238 તાલુકામાં ગઇ કાલે સાંજે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધી હળવોથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ 10 ઇંચ વરસાદ દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં પડ્યો છે. જ્યારે દ્વારકા, ખંભાળિયા અને અબડાસા તાલુકામાં આઠ-આઠ ઇંચ વરસાદ પડ્યો છે. 17 તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ...

August 28, 2024 7:20 PM

વલસાડની 8 વર્ષીય જૈવી ભાનુશાલીએ સુરતમાં યોજાયેલી “12th ઓપન ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ”માં 2 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા

વલસાડની 8 વર્ષીય જૈવી ભાનુશાલીએ સુરતમાં યોજાયેલી "12th ઓપન ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ"માં 2 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. ત્રીજા ધોરણમાં ભણતી જૈવીને નાનપણથી જ કુડો સ્પર્ધામાં ઉંડો રસ હતો. 25 મી ઓગસ્ટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી આ સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા થઇ હતી.

August 28, 2024 7:17 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પડેલ ભારે વરસાદ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી વરસાદની પરિસ્થતિનો તાગ મેળવી જરૂરી સહાય અને સૂચનો કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પડેલ ભારે વરસાદ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી વરસાદની પરિસ્થતિનો તાગ મેળવી જરૂરી સહાય અને સૂચનો કર્યા હતા.. આ બેઠકમાં રાહત અને બચાવ કામગીરીની વિગતો આપવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના મોરાણા ગામે ગત રાત્રે એક સાથે ત્રણ સ્થળોએ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ...

August 28, 2024 7:15 PM

રાજયમાં સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન 231 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજયમાં સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન 231 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાણવડમાં સાડા સાત ઇંચ અને ખંભાળિયામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. નર્મદા ડેમાં 85 ટકા કરતાં વધુ જળસંગ્રહ છે રાજ્યના 118 ડેમ હાઇએલર્ટ પર છે.. રાજ્યમાં અત્યાર સુધીમાં 28 હજાર 495 લોકોનું સ...

August 28, 2024 7:14 PM

રાજ્યના કરાર આધારિત તબીબોને આપવામાં આવતી ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો

રાજ્યના કરાર આધારિત તબીબોને આપવામાં આવતી ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના દર માસના વેતનમાં વધારો કરાયો છે. પ્રતિ માસ વેતન વધારીને ૧ લાખ ૩૦ હજાર રૂપિયા આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અંદાજીત ૩૭ ટકા જેટલો વધા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.