August 29, 2024 7:36 PM
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 1 હજાર 985 લોકોને બચવાયા છે અને 13 હજાર 183 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 1 હજાર 985 લોકોને બચવાયા છે અને 13 હજાર 183 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. રાજ્યમાં બચાવ કામગીરી માટે NDRFની 17 તેમજ SDRFની 25 ટીમો ઉપરાંત સેનાની 9 કોલમ તહેનાત કરવામાં આવી છે.વડોદરા જીલ્લામાં આજે વધુ 75 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છ...