September 25, 2024 10:05 AM
સ્વચ્છ ભારત મિશનની 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બીજી ઓક્ટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે.
સ્વચ્છ ભારત મિશનની 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બીજી ઓક્ટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે 17 સપ્ટેમ્બર 2024 થી 31 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ...