પ્રાદેશિક સમાચાર

September 4, 2024 7:56 PM

નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ- હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે

નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ- હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે.. ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળના પલવલ સ્ટેશન પર નોન ઈન્ટરલોકીંગ કાર્ય હેતુ સૂચિત બ્લોકને કારણે અમદાવાદ હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે.

September 4, 2024 7:55 PM

પશ્ચિમ રેલવેએ પાલિતાણાથી બાન્દ્રા સુધીની “સંવત્સરી એક્સપ્રેસ ટ્રેન”નું બુકિંગ આજથી શરૂ કર્યું

પશ્ચિમ રેલવેએ પાલિતાણાથી બાન્દ્રા સુધીની “સંવત્સરી એક્સપ્રેસ ટ્રેન”નું બુકિંગ આજથી શરૂ કર્યું છે. આ ટ્રેન છ સપ્ટેમ્બરે બાન્દ્રાથી ઉપડશે અને બીજા દિવસે પાલિતાણા પહોંચશે, જ્યારે આઠમી સપ્ટેમ્બરે પાલિતાણાથી સાંજે છ વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે બાન્દ્રા પહોંચશે.. આ ટ્રેન બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, અ...

September 4, 2024 7:53 PM

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ-ગવર્નન્સ- 2024 માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ-ગવર્નન્સ- 2024 માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો છે. આ પુરસ્કાર પોષણ ટ્રેકર પહેલને સરકારી પ્રક્રિયા પુનર્રચના અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે આપવામાં આવ્યો છે. પોષણ ટ્રેકર બાળકોને સારુ સ્વાસ્થય મળે અને મૂલ્યાંકન સાથે તેમનામાં ઉજ્જવળ ભ...

September 4, 2024 7:52 PM

વર્ષ 2024 ના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે રાજ્યમાંથી બે શિક્ષકોને પસંદગી થઈ છે

વર્ષ 2024 ના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે રાજ્યમાંથી બે શિક્ષકોને પસંદગી થઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આવતીકાલે દેશના જુદા જુદા રાજ્યના 50 જેટલા શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આ સમારોહ યોજાશે. રાજ્યના અમરેલી જિલ્લા...

September 4, 2024 7:51 PM

શિક્ષકોના જ્ઞાન અને કાર્યની ઉજવણીને બિરદાવતો દિવસ એટલે શિક્ષક દિવસ

શિક્ષકોના જ્ઞાન અને કાર્યની ઉજવણીને બિરદાવતો દિવસ એટલે શિક્ષક દિવસ.. દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે સર્વોપલ્લી રાધાકૃષ્ણન્ ના જન્મદિવસે શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આવતીકાલે શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવશે. ક...

September 4, 2024 7:49 PM

જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા વન વિભાગે ખાસ વ્યવસ્થા કરી

જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા વન વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે.. જેમાં જ્યારે કોઈપણ પ્રાણીની દેખાય ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર 'વાઇલ્ડ લાઇફ અહેડ' જેવા સંદેશાઓ દેખાય છે.

September 4, 2024 7:48 PM

કર્મચારી પેન્શન યોજના-EPSના પેન્શનધારકો 1 જાન્યુઆરી, 2025થી દેશની કોઇ પણ બેન્કમાંથી પેન્શન મેળવી શકશે

કર્મચારી પેન્શન યોજના-EPSના પેન્શનધારકો 1 જાન્યુઆરી, 2025થી દેશની કોઇ પણ બેન્કમાંથી પેન્શન મેળવી શકશે. આનાથી કર્મચારી ભવિષ્ય નિધી- ઇપીએફઓના 78 લાખથી વધુ પેન્શનધારકોને લાભ થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થાને મંજૂરી એ ઇપીએફઓના...

September 4, 2024 7:46 PM

કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ અને પુનઃ સ્થાપિત કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનોથી રાત- દિવસ કામગીરી કરાઇ

કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ અને પુનઃ સ્થાપિત કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનોથી રાત- દિવસ કામગીરી કરાઇ રહી છે. કચ્છ જીલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભરુચ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા પંચાયત હસ્તકના...

September 4, 2024 7:44 PM

રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે.. આજે સાંજના છ વાગ્યા સુધીમાં 106 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ વરસ્યો છે.. દિવસ દરમિયાન પાટણના સાંતલપુર અને રાધનપુરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.. બીજી તરફ, હવામાન વિભાગે આવત...

September 4, 2024 3:07 PM

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે, દક્ષિણ ગુજરાત કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે, દક્ષિણ ગુજરાત કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકમાં સૌથી વધુ ૬ ઇંચ અને નેત્રંગ તાલુકામાં પાંચ ઇંચ, સુરતના ઉમરપાડામાં અને વલસાડ તાલુકામાં ૪ ઇંચ વરસાદ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.