પ્રાદેશિક સમાચાર

September 5, 2024 3:13 PM

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જનભાગીદારી અભિયાન’નો આરંભ થયો

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી 'જળસંચય જનભાગીદારી અભિયાન'નો આરંભ થયો છે.. આ અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લાના ૫૮૭ ગામોમાં ૧૦ કરોડ ૪૩ લાખના ખર્ચે ૨ હજાર ૩૧ જેટલા જળસંચયના કાર્યોનો પ્રારં...

September 5, 2024 3:09 PM

આજે સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી 83 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે

આજે સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી 83 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. મહેસાણાના વિજાપુર અને ગાંધીનગરના માણસા તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ...

September 5, 2024 3:07 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સન...

September 5, 2024 3:05 PM

આજે અંતર્ગત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં શ્રેષ્ઠ શિક્ષકને પારિતોષિકિ એનાયત કરવામાં આવી રહ્યાં છે

આજે અંતર્ગત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં શ્રેષ્ઠ શિક્ષકને પારિતોષિકિ એનાયત કરવામાં આવી રહ્યાં છે.. રાજ્યકક્ષાના મંત્રી, સાંસદ જશવંતસિંહ ભાંભોરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે દાહોદ જીલ્લામાં પણ શિક્ષકોના સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ઝાલોદનાં બી.આર.સી. કો. કલ્પેશ મુનિયા, સાકરદા પ્રાથમિક શ...

September 5, 2024 3:03 PM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના 28 જેટલા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પુરસ્કાર એનાયત કરાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના 28 જેટલા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પુરસ્કાર એનાયત કરાયા હતા, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાગોર હૉલ ખાતે આ પારિતોષિક એનાયત કરાયા હતા. દરમિયાન શિક્ષણ અને સમાજનું જીવનધોરણ સુધારવા માટે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષક...

September 5, 2024 12:08 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી છે. બનાસકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમ જ મોરબી અને કચ્છમાં આવતીકાલે કેટલાંક વિ...

September 5, 2024 12:03 PM

જુનાગઢમાં માંગરોળ પાસેના દરિયામાં ચાર જવાન સાથે બચાવ કામગીરી કરવા ગયેલા તટરક્ષક દળનું હેલિકૉપ્ટર દરિયામાં તૂટી પડ્યું

જુનાગઢમાં માંગરોળ પાસેના દરિયામાં ચાર જવાન સાથે બચાવ કામગીરી કરવા ગયેલા તટરક્ષક દળનું હેલિકૉપ્ટર દરિયામાં તૂટી પડ્યું હતું.પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, આ દુર્ઘટનામાં 2 જવાન શહીદ થયાના અને એક જવાન ગુમ થયાના અહેવાલ છે. પોરબંદરથી 45 કિલોમીટર દૂર માંગરોળના દરિયામાં સોમવારે ર...

September 4, 2024 8:00 PM

રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ

રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, જિલ્લામાં ત્રણ લાખ નવા સભ્યની નોંધણી કરવાનું લક્ષ્યાંક રખાયું છે. સાબરકાંઠામાં ચાર લાખ પ્રાથમિક સદસ્યો બનાવવાનો ઉદ્દેશ જિલ્લા સંગઠન દ્વારા નક્કી કરાયો છે. દાહોદ કમલમ ખાતે જિલ્લા અધ્યક્ષ શંકર આમલિયારની ઉ...

September 4, 2024 7:59 PM

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ભાવના પાઠકને નવી દિલ્હીની સમાજમાં વાતાવરણમાં બદલાવ અને ટકાઉ પર્યાવરણ માટે મહિલા વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માનિત કરાયા

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ભાવના પાઠકને નવી દિલ્હીની સમાજમાં વાતાવરણમાં બદલાવ અને ટકાઉ પર્યાવરણ માટે મહિલા વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આબોહવા વિજ્ઞાન અને પર્યાવરણીય સ્થિરતાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ વનસંવર્ધન સંશોધન સંસ...

September 4, 2024 7:57 PM

સુરેન્દ્રનગરમાં પર્યુષણ પર્વના પાંચમાં દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

સુરેન્દ્રનગરમાં પર્યુષણ પર્વના પાંચમાં દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી..જૈન સમાજના શ્રાવક અને શ્રાવિકાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.