પ્રાદેશિક સમાચાર

September 8, 2024 7:28 PM

ગોધરામાં નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

ગોધરામાં નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ. સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ પાંચ આરોપીઓ સામે 3200 પાનાની ચાર્જશીટ સ્પેશિયલ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી છે. તો બીજી તરફ સીબીઆઇના અધિકારીઓની એક ટીમ ગોધરા ખાતે છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહી છે. આ ચાર્જશીટ...

September 8, 2024 7:27 PM

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો હતો કે જેમાં 108 ના સેવા તંત્રએ નવજાત બાળકીને બચાવવાનું સેવા કાર્ય નિભાવ્યું છે. કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા માટે તત્પર એવી 108 એમ્બ્યુલન્સ સેવા, ફોન મળતાં ગણતરીની મિનિટોમાં અમદાવાદના નરોડા બસ સ્ટેન્ડ પહોંચી અન...

September 8, 2024 7:26 PM

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. દરેક વ્યક્તિ, સમુદાય અને સમાજ માટે સાક્ષરતાના મહત્વ તરફ ધ્યાન દોરવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનક...

September 8, 2024 7:25 PM

આજે ભાદરવા સુદ પાંચમને ઋષિપંચમી તરીકે ઉજવવામાં આવે છે

આજે ભાદરવા સુદ પાંચમને ઋષિપંચમી તરીકે ઉજવવામાં આવે છે. જેને સામા પાંચમ પણ કહે છે. આ દિવસે મહિલાઓ નદી કાંઠે જઇ સપ્તઋષિને યાદ કરી સ્નાનાદિ કરી ઉપવાસ કરે છે. અને પાપદોષમાંથી મુક્તિ મેળવે છે. ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, મહુવા તાલુકાના સમુદ્રી તટે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મહિલાઓ, શ્રદ્ધાળુઓએ ભ...

September 8, 2024 7:24 PM

મહેસાણા કમળા બા હોલ ખાતે તેમજ વિસનગર APMC હોલ ખાતે સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો

મહેસાણા જિલ્લામાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે મહેસાણા કમળા બા હોલ ખાતે તેમજ વિસનગર APMC હોલ ખાતે સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર તેમજ મહેસાણા જિલ્લા અને વિસનગર તાલુકા/શહેરના હોદ...

September 8, 2024 7:24 PM

કચ્છ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ એવા રેલ ક્ષેત્રે વધુ એક સોપાન સર થવા જઈ રહ્યું છે

કચ્છ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ એવા રેલ ક્ષેત્રે વધુ એક સોપાન સર થવા જઈ રહ્યું છે. આજે પશ્વિમ રેલવે હસ્તકના અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન બપોરે 12 વાગીને 59 મિનિટે આવી પહોંચી હતી અને બપોરે 1 વ...

September 8, 2024 3:32 PM

સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે

સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે રાજ્યસરકાર દ્વારા 177 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. હાલ 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટ...

September 8, 2024 3:32 PM

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે ત્રણ કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થયેલ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું છે. નર્મદાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે ભડલી જૂથ સુધારણા યોજના અંતર્ગત ખાનપર હેડવકર્સથી શિવરાજપુર તથા ગઢડીયા જસ ગામ સુધીની સાડા આઠ કિલોમીટરની પાઈપલાઈન અને ભ...

September 8, 2024 3:19 PM

શ્રી ગુરુ ગોવિંદ સિંહ યુનિવર્સિટિ ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની

શ્રી ગુરુ ગોવિંદ સિંહ યુનિવર્સિટિ ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે વિંઝોલ ખાતે 108 એકર વિસ્તારમાં યુનિવર્સિટીના નવા ભવનનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં વહીવટી સંકૂલ, કેન્ટીન અને રમત ગમ...

September 8, 2024 3:19 PM

શક્તિપીઠ અંબાજી ખાતે 12મી થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂર્ણિમાનો મહામેળો યોજાશે

શક્તિપીઠ અંબાજી ખાતે 12મી થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂર્ણિમાનો મહામેળો યોજાશે. આ મેળામાં ભાગ લેવા વિવિધ સ્થળેથી માઇભક્તો પદયાત્રા કરી માતાના દ્વારે પહોંચે છે, ત્યારે અમદાવાદના ડો.પંકજ નાગરની 36 વર્ષની અવિરત પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. તેઓ સતત 36 વર્ષથી ભાદરવી પૂનમના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.