પ્રાદેશિક સમાચાર

September 9, 2024 10:41 AM

આ ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 43 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 35 ઇંચની સરખામણીમાં 122 ટકા વધુ છે

આ ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 43 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 35 ઇંચની સરખામણીમાં 122 ટકા વધુ છે. રાજ્યનાં કુલ 33 જિલ્લા પૈકી 26 જિલ્લામાં 100 ટકા કરતા વધુ અને બાકીના સાત જિલ્લામાં 75થી 100 ટકા જેટલો વધુ વરસાદ પડ્યો છે. 33 જિલ્લામાંથી 18 જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. કચ્છ જિલ્લા...

September 9, 2024 10:40 AM

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનનું વળતર ચુકવવાની માંગણી પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનનું વળતર ચુકવવાની માંગણી પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે. શ્રી ડાભીએ પત્રમાં જણાવ્યું છે કે, પાટણ લોકસભા સંસદીય મત વિસ્તારમાં આવતા પાટણ, ચાણસ્મા, રાધનપુર, કાંકરેજ, સિદ્ધપુર, ખેરાળુ અને વડગામ વિધ...

September 9, 2024 10:39 AM

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સોલર રૂફટોપ પોલિસીમાં કેટલાંક મહત્વપૂર્ણ વીજ ગ્રાહકલક્ષી સુધારા કરાયા છે

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સોલર રૂફટોપ પોલિસીમાં કેટલાંક મહત્વપૂર્ણ વીજ ગ્રાહકલક્ષી સુધારા કરાયા છે. જેમાં છ K.W. ક્ષમતા સુધી ગ્રાહક પાસેથી જોડાણ પેટે લેવાતા 2,000 રૂપિયા સુધીનો ખર્ચ હવે લાઈસન્સ ધારક કંપની ચૂકવશે. જ્યારે 10 કિલોવોટની ક્ષમતાનું કનેક્શન મેળવવા માટે ટેકનો ફિઝિબિલિટી રિપોર્ટની જ...

September 9, 2024 10:38 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSEએ ધોરણ – 10 અને ધોરણ – 12ની બોર્ડની પરિક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSEએ ધોરણ – 10 અને ધોરણ – 12ની બોર્ડની પરિક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓ આગામી ચોથી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે. CBSE દ્વારા તૈયાર કરવામાં આવેલા પરિક્ષા સંગમ પોર્ટલ પર શાળા દ્વારા તેમના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ...

September 9, 2024 10:37 AM

કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષી આજે સાંજે પત્રકારોને આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – 2024” અંગે માહિતીગાર કરશે

નવીન અને નવીનીકરણીય ઊર્જા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષી આજે સાંજે પત્રકારોને આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – 2024” અંગે માહિતીગાર કરશે. ગાંધીનગર ખાતે યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – ...

September 9, 2024 10:36 AM

લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિકો અહીંનાં મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જાય છે. લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ લાખ 25 હજાર કિલો પ્રસાદ બનાવવામાં આવશે. નાન...

September 9, 2024 10:35 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સાથે તેમનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સાથે તેમનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 114મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત 1922 પર મિસ્ડ કોલ કરવાથી એસએમએસ પર મળેલી લિ...

September 9, 2024 10:34 AM

સ્વચ્છ ભારત મિશન નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત, બીજી ઓક્ટોબરનાં રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું

સ્વચ્છ ભારત મિશન નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત, બીજી ઓક્ટોબરનાં રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 6થી 9 સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા વોક યોજાશે, 10...

September 8, 2024 7:32 PM

 કચ્છના લખપત અને અબડાસામાં ભેદી તાવ બાબતે સર્વેલન્સ ટીમના અહેવાલ બાદ આવશ્યક કામગીરી કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હૈયાધારણ

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવથી ચાર દિવસમાં 12 લોકોના મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કચ્છ જિલ્લાના કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે લખપત તાલુકાના ગામોમાં જ્યાં મોત થઇ રહ્યા છે, ત્યાં મૃતકના પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, એચ વન એન વન સ્વાઈન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને ...

September 8, 2024 7:29 PM

સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ

સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.