પ્રાદેશિક સમાચાર

September 11, 2024 7:23 PM

યાત્રાધામ અંબાજીમાં આવતીકાલથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થશે

યાત્રાધામ અંબાજીમાં આવતીકાલથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થશે. 18મી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર યાત્રાળુઓની સુવિધા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ મેળામાં અંદાજે 30 લાખથી વધુ ય...

September 11, 2024 7:22 PM

કચ્છના અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવના કારણે 11 લોકોના મોત થયા હોવાની રાજ્ય સરકારે પુષ્ટી કરી

રાજ્ય સરકારે કચ્છના અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવના કારણે 11 લોકોના મોતની પુષ્ટી કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે કચ્છની મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે દર્દીઓની સારવાર અને સ્વાસ્થયમાં ઝડપી સુધાર માટે પૂરતી વ્યવસ્થા કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કર્...

September 11, 2024 3:07 PM

રાજ્યમાં સુધારેલ સ્મશાન ભઠ્ઠી લગાવવાની સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 8 હજાર 100થી વધુ સુધારેલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે

રાજ્યમાં સુધારેલ સ્મશાન ભઠ્ઠી લગાવવાની સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 8 હજાર 100થી વધુ સુધારેલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે. આબોહવા પરિવર્તન વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, આ સુધારેલ સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ ઉપયોગમાં લેવાતા લાકડામાં આશરે 40થી 50 ટકા જેટલી બ...

September 11, 2024 3:05 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન અને વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન અને વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સેક્ટર- 30માં વનચેતના કેન્દ્ર ખાતે આવેલા રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે શહીદોને આદરાંજલિ પાઠવી હતી. ઉલ્લેખની...

September 11, 2024 3:03 PM

રાજ્યમાં આજે કેટલાક જીલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે કેટલાક જીલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આજે સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં 63 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં નોંધાયો હોવાના અહેવાલ છે, જ્યારે ધનસુરા અને મહેસાણામાં બે-બે ઇંચ જેટલો વરસાદ ...

September 11, 2024 3:01 PM

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના શંકાસ્પદ કેસને લઈ તંત્રની તૈયારીની સમીક્ષા કરી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના શંકાસ્પદ કેસને લઈ તંત્રની તૈયારીની સમીક્ષા કરી હતી. ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં આરોગ્યમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની વિગતો મેળવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું...

September 11, 2024 2:58 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના ઊંઝામાં આવતીકાલથી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ધજા મહોત્સવને આજથી ખૂલ્લો મુક્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના ઊંઝામાં આવતીકાલથી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ધજા મહોત્સવને આજથી ખૂલ્લો મુક્યો હતો. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, આ મહોત્સવ દરમિયાન માતાજીને 11 હજાર ધર્મધજા અને એક હજાર 868 ઉમા પ્રાગટ્ય ધજા અર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઊંઝામાં ઉમિય...

September 11, 2024 11:49 AM

ઉત્તર પ્રદેશની વિશ્વશાંતિ પદયાત્રી ટીમે દાહોદ જિલ્લાથી ગુજરાત રાજ્યની પદયાત્રાનો શુભારંભ કર્યો

ઉત્તર પ્રદેશની વિશ્વશાંતિ પદયાત્રી ટીમે દાહોદ જિલ્લાથી ગુજરાત રાજ્યની પદયાત્રાનો શુભારંભ કર્યો છે. આ પદયાત્રા દરેક જિલ્લાઓમાં પરિભ્રમણ કરી પર્યાવરણ સુરક્ષા, બેટી બચાવો, પ્રદુષણ નિયંત્રણ, સડક સુરક્ષા જેવા અનેક ઉદ્દેશ્ય સાથે ગુજરાત ભ્રમણ કરશે. અમારા દાહોદના પ્રતિનિધિ પ્રેમ કડીયા જણાવે છે કે, આ પદયાત્ર...

September 10, 2024 7:35 PM

પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ બંને યોજના અંતર્ગત રાજ્યએ કરેલી કામગીરીની સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોષીએ કહ્યું કે, ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં અન્ય રાજ્યો કરત...

September 10, 2024 7:29 PM

ગુજરાતી ભાષાના સાત વાર્તાકારોને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર અપાશે

ગુજરાતી ભાષાના સાત વાર્તાકારોને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર અપાશે. ગૂર્જર પરિવાર અને ધૂમકેતુ પરિવારના સંયુક્ત ઉપક્રમે આગામી 14મી સપ્ટેમ્બરે વાર્તાકાર - રામ મોરીને “મહોતુ”, અજય સોનીને “ રેતીનો માણસ” , વિજય સોનીને “ વૃદ્ધ રંગાટી બજાર ”, જયંત રાઠોડને “ ધોલી ધૂળ ”, રાકેશ દેસાઇને “ ટ્રાયલ રૂમ ”, ધર્મેન્દ્ર ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.