પ્રાદેશિક સમાચાર

September 14, 2024 7:54 PM

અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતાં ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતાં ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ કંટ્રોલ રૂમના માધ્યમથી 350 CCTV કેમેરા દ્વારા મેળામાં ચાંપતી નજર રાખશે. આ કન્ટ્રોલ રૂમ દ્વારા પોલીસ વિભા...

September 14, 2024 7:52 PM

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે દેશ સહિત રાજ્યભરમાં લોકઅદાલતનું આયોજન કરાયું હતું

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે દેશ સહિત  રાજ્યભરમાં લોકઅદાલતનું આયોજન કરાયું હતું.વધુમાં વધુ કેસોનો નિકાલ કરવાના ઉદ્દેશ્ય સાથે લોક અદાલતમાં બંને પક્ષકારો સાથે સંમતિથી સમાધાન કરવામાં આવ્યું હતું. પડતર ફેમિલી કેસનો પણ નિકાલ કરાયો હતો.  વડોદરામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 70 હજારથી વધુ...

September 14, 2024 7:51 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજી તબક્કાનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજી તબક્કાનો આરંભ કરાવશે.આ નવા રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે.આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથ...

September 14, 2024 7:48 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરનાં રોજ બપોર બાદ અમદાવાદ પહોંચશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરનાં રોજ બપોર બાદ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર ખાતે રાજભવન જશે.પ્રધાનમંત્રી 16 તારીખે  સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત વીજળી યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે સાડા દસ વાગ્યે તેઓ, ગાંધીનગરમાં મ...

September 14, 2024 7:46 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના  દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જનાર આઠ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના  દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જનાર આઠ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનાના દરેક મૃતકોના વારસદારો માટે પ્રધાનમંત્રીએ રાહત કોષમાંથી બે લાખ રૂપિયાની જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.દરમિયાન વાસણા  સોગઠી ગામે આ તમ...

September 14, 2024 7:42 PM

રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે

રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. કર્મચારીઓની રજૂઆતોને બંને સંગઠનના અગ્રણી સાથે પાંચ મંત્રીઓની યોજાયેલી બેઠક બાદ સરકારે હકારાત્મક વલણ દાખવતાં કર્મચારીઓએ હડતાળ મુલતવી રાખવાની જાહેરાત કરી છે.ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આજે સહ...

September 14, 2024 3:48 PM

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે.મધ્ય પ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમની સપાટી વધવા પામી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.25 મીટરે પહોંચી છે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોઈ ડેમ હવે એની મહત્તમ સપાટીમાં માત્ર 2.43 મીટર બાકી રહ્યો છે. નર્મદા ડેમના 2.50 ...

September 14, 2024 3:45 PM

કચ્છના સુમરાસર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત રિચાર્જ બોરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

કચ્છના સુમરાસર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત રિચાર્જ બોરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. ...

September 14, 2024 11:07 AM

ખેતીની જમીનના વેચાણ અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં 6 એપ્રિલ, 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલું જ નહીં, આવી ખર...

September 14, 2024 10:59 AM

વડોદરામાં રાહત પેકેજના સરવે માટેની કામગીરી શરૂ કરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના નાના વેપારીઓ માટે જાહેર કરેલા પૂર રાહત પેકેજનો લાભ તુરંત મળે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૩૦ સર્વેયરોની ફોજ ઉતારવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, સર્વે માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. 50થી 60 કર્મયોગીઓની આ ટુકડીઓએ વિવિધ તા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.