પ્રાદેશિક સમાચાર

September 16, 2024 8:44 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે. શ્રી મોદી સામખયાલી-ગાંધીધામ અને ગાંધીધામ-આદિપુર રેલવે લાઇનને ચાર માર્ગી વિસ્તરણનો શિલાન્યાસ પણ કરશે.

September 16, 2024 8:44 AM

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની સ્થિતિ બાદ આજે અને આવતીકાલે વિસર્જનને જોતા જિલ્લાના અનેક ભાગોમાં અલર્ટ જાહેર કરાયું છે

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની સ્થિતિ બાદ આજે અને આવતીકાલે વિસર્જનને જોતા જિલ્લાના અનેક ભાગોમાં અલર્ટ જાહેર કરાયું છે. આજે ઇદે મિલાદ અને મંગળવારે ગણેશ વિસર્જનને જોતા, સુરત પોલીસ હાઇ અલર્ટ પર છે. જિલ્લામાં સીસીટીવી, ડ્રોન કેમેરા સાથે ચંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ, પોલી...

September 16, 2024 8:43 AM

આવતીકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલિસે પૂરતો સલામતી બંદોબસ્ત કર્યો છે

આવતીકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલિસે પૂરતો સલામતી બંદોબસ્ત કર્યો છે. વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. આજે ઈદ એ મિલાદની ઉજવણી થશે, જ્યારે આવતી કાલે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. આ બંને તહેવારો શાંતિપૂર્...

September 16, 2024 8:42 AM

દેશના અનેક ભાગમાં આજે પૈગમ્બર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે મિલાદ—ઉન—નબીની ઉજવણી થઈ રહી છે

દેશના અનેક ભાગમાં આજે પૈગમ્બર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે મિલાદ—ઉન—નબીની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ મિલાદ—ઉન—નબીના અવસરે દેશના મુસ્લિમ સમુદાયના લોકોને શુભ...

September 16, 2024 8:39 AM

અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીપાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે

અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીપાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે છેલ્લા બે દિવસ દરમ્યાન રાજુલા તાલુકાના ડુંગર, સાંજણાવાવ, રાભડા, ડુંગરપરડા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ પડતા આસપાસના ખેડૂતો...

September 16, 2024 8:37 AM

ભાદરવી પુનમના મેળાના ચોથા દિવસે લાલ દંડા સંઘે મા અંબાની ધામ પહોંચી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

ભાદરવી પુનમના મેળાના ચોથા દિવસે લાલ દંડા સંઘે મા અંબાની ધામ પહોંચી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો લાલ ડંડા સંઘ છે. અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે ...

September 16, 2024 8:35 AM

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગઈકાલે રાજકોટ શહેર પહોંચ્યા હતા.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગઈકાલે રાજકોટ શહેર પહોંચ્યા હતા. જ્યાં પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ, અને દીવ તેમજ દાદર અને નગર હવેલી તેમજ લક્ષદીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. કાર્યક્રમમ...

September 15, 2024 7:19 PM

વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું

વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. આજે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતીકાલે ઈદ એ મિલાદની ઉજવણી થશે, જ્યારે મંગળવારે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે ...

September 15, 2024 7:18 PM

ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે આહવાથી ચિંચલી-બાબુલઘાટ રોડ SH-14 ક્ષતિગ્રસ્ત થયો

ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે આહવાથી ચિંચલી-બાબુલઘાટ રોડ SH-14 ક્ષતિગ્રસ્ત થયો હતો, હવે વરસાદ બંધ થતા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રસ્તાનું મેટલ પેચવર્ક પુર્ણ થઈ ગયું છે અને ડામર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચિંચલી-બાબુલઘાટનો કુલ ૩૧ કિલોમીટરનો રોડ...

September 15, 2024 7:18 PM

રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય અદાલતનું આયોજન થયું

રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય અદાલતનું આયોજન થયું હતું. જેમાં અમાદાવાદ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી, લગ્નની તકરારના, ચેક રિટર્ન અને પ્રિ-લિટીગેશનના કુલ 1 કરોડ 23 લાખ 960 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. કુલ 395 કરોડની રકમના કેસોનો નિકાલ કરાયો હત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.