September 16, 2024 8:44 AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે. શ્રી મોદી સામખયાલી-ગાંધીધામ અને ગાંધીધામ-આદિપુર રેલવે લાઇનને ચાર માર્ગી વિસ્તરણનો શિલાન્યાસ પણ કરશે.