પ્રાદેશિક સમાચાર

September 20, 2024 7:21 PM

અમરેલીને 292 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ સહિયારા પ્રયાસોથી ગુણવત્તાલક્ષી વિકાસ કાર્યો કરવા પર ભાર મૂક્યો

અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કાર્યોને ગુણવત્તાલક્ષી બનાવવા પર ભાર મૂકયો હતો.અમરેલીમાં ૨૯૨ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોના મુખ્યમંત્રીએ કરેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગના ઉદઘાટન દરમિયાન તેમણે અમરેલીને ૪૨.૪૮ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસપોર્ટને પણ મુખ્યમંત્રીએ ખુ...

September 20, 2024 3:31 PM

પંચમહાલ જિલ્લામાં ‘સહી પોષણ દેશ રોશન’ અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ

રાજ્યમાં પોષણ માસની ઉજવણી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ‘સહી પોષણ દેશ રોશન’ અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે. પંચમહાલ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ સંયુક્ત બાળ વિકાસ સેવા વિભાગ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે માતાઓને પોષણ માસ અંતર્ગત માર્ગદર્શ...

September 20, 2024 3:23 PM

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના મહામેળામાં સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના મહામેળામાં સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો હતો આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી કચરો એકત્રિત કરાશે.આ પદયાત્રામાં અંદાજે ૭૪ હજાર ૮૦૦ ખાલી પ્લાસ્ટીક બોટલની સામે ૫ હજાર સ્ટીલની બોટલો અપાઈ...

September 20, 2024 3:21 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત હશે. આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે જામપોર દરિયા પાસે પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. ...

September 20, 2024 3:20 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતેથી ૨૯૨ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતેથી ૨૯૨ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. અમરેલીને ૪૨.૪૮ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસપોર્ટની અને ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે રાજમહેલના નવીનીકરણની પણ મુખ્યમંત્રીએ ભેટ આપી હતી. જેમા રાજ્ય સરકાર દ્વારા ૨૭ કરોડ રૂપિયાના ખર્ચ...

September 20, 2024 9:14 AM

સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયાની અંતર્ગત રાજકોટ મા સાંસ્કૃતિક કાર્યક્રમ અને યોગ શિબિરનું આયોજન કરાયું હતું

આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગ રૂપે 17 સપ્ટેમ્બર થી 31 ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટના ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવેલ જનતા બાગ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જસદણ શહેરમાં આવેલા જિલેશ્વર પાર્ક ખાતે યોગ શિબિરનું ...

September 20, 2024 9:12 AM

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગઈકાલે અંજારમાં રેલવે ક્રૉસિંગ નંબર 10 ખાતે અંડરપાસનો શિલાન્યાસ કર્યો હતો

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગઈકાલે અંજારમાં રેલવે ક્રૉસિંગ નંબર 10 ખાતે અંડરપાસનો શિલાન્યાસ કર્યો હતો. આ અંડરપાસ બનવાથી અંજારથી વરસામેડી ગામ તરફ જતાં 23 હજારથી વધુ વાહનોને લાભ થશે. આ અંડરપાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

September 20, 2024 9:10 AM

વલસાડના કિલ્લા પારડીથી નાનાપોંઢા ઈન્ટરસિટી બસ સેવાનો આરંભ થયો છે

વલસાડના કિલ્લા પારડીથી નાનાપોંઢા ઈન્ટરસિટી બસ સેવાનો આરંભ થયો છે. ધારાસભ્ય જીતુ ચૌધરીએ હસ્તે લીલીઝંડી આપી આ બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.. આ બસ સેવાનો લાભ રોજ સવારે 5-30 વાગ્યેથી શરૂ થઈ રાત્રે 8-30 વાગ્યા સુધી દર દોઢ કલાકે મુસાફરો મળશે. આ બસ સેવાનો વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને જરૂરીયાતમંદોને ફાયદો થશ...

September 20, 2024 9:08 AM

રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આવતીકાલથી ખુલ્લું મૂકાશે

રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આવતીકાલથી ખુલ્લું મૂકાશે.આ પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજી મેળવવા ખુલ્લું રખાશે.ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી,...

September 20, 2024 9:02 AM

યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે

યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, મંદિરની પ્રણાલિકા મુજબ આજે ભાદરવા વદ ત્રીજ નિમિત્તે બપોરે દોઢ વાગ્યે માતાજીના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિનો પ્રારંભ થશે. તેના કારણે સવારની આરતી સાડા 7 વાગ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.