September 21, 2024 2:46 PM
સંતરામપુર ખાતે અતિ પ્રાચીન અને વર્ષોથી ચાલતી પરંપરા એવા રવાડીના મેળાનો પ્રારંભ થયો
સંતરામપુર ખાતે અતિ પ્રાચીન અને વર્ષોથી ચાલતી પરંપરા એવા રવાડીના મેળાનો પ્રારંભ થયો છે. વર્ષોની પરંપરા મુજબ જૈન સમાજ દ્વારા ચાંદીનો રથ ખેંચી ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધી રવેડીના મેળાનો પ્રારંભ કરવામાં આવે છે.. સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજવી પરમજ્યાદિત્યસિંહ પરમાર તેમજ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર...