September 21, 2024 7:21 PM
રાજ્યમાં સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અંતર્ગત અત્યાર સુધીમાં 25 લાખ જેટલા લોકોએ 27 લાખ કરતાં વધુ કલાકોનું શ્રમદાન કર્યુ
રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 25 લાખથી વધુ લોકોએ જોડાઇને કુલ 27 લાખથી વધુના કલાકનું શ્રમદાન કર્યું.. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરના છત્રાલ ગામ ખાતે શ્રમદાન કરીને આ અભિયાનને વેગ આપતાં જણાવ્યું કે, રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન માત્ર ચાર જ દિવસમાં જન આંદોલનમાં પ...