September 26, 2024 8:17 PM
પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના મંદિરમાં પ્રસાદ બગડી જતો હોવાનો એક સેવક દ્વારા થયેલા આક્ષેપને અમૂલ દ્વારા નકારવામાં આવ્યાં
પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના મંદિરમાં પ્રસાદ બગડી જતો હોવાનો એક સેવક દ્વારા થયેલા આક્ષેપને અમૂલ દ્વારા નકારવામાં આવ્યાં છે.. આણંદ અમૂલ ડેરી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી બે દિવસથી ચાલતા ડાકોર પ્રસાદના વિવાદ બાબતે સ્પષ્ટીકરણ કરવામા આવ્યું હતું. જેને લઈને આજે સમગ્ર મામલે અમુલ ડેરીના મેનેજીંગ ડાયરેક્ટર...