August 7, 2024 11:01 AM
રાજ્યમાં આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે.
રાજ્યમાં આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હાથશાળ ઉદ્યોગ ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદાન કરનારા વણકરોને સંત કબીર અને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારથી સમ્માનિત કરશે. કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભારતમાં હાથશાળ પરંપરામાં ટકાઉપણુ નામના પુસ્તકનું અનાવરણ પણ કરશે. દરમિયાન અમ...