August 7, 2024 8:21 PM
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભુસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભુસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે. લોકસભામાં શૂન્ય કાળ દરમિયાન વાયનાડ ભુસ્ખલનનો મુદ્દો ઉઠાવતા શ્રી ગાંધીએ કેન્દ્ર સરકારને મૃતકો અને ઇજાગ્રસ્તોનાં વળતરમાં વધારો કરવા અને વાયનાડ માટેનાં સર્વગ્રાહી પુનર્વસન પેકેજની...