રાષ્ટ્રીય

August 7, 2024 8:21 PM

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભુસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભુસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે. લોકસભામાં શૂન્ય કાળ દરમિયાન વાયનાડ ભુસ્ખલનનો મુદ્દો ઉઠાવતા શ્રી ગાંધીએ કેન્દ્ર સરકારને મૃતકો અને ઇજાગ્રસ્તોનાં વળતરમાં વધારો કરવા અને વાયનાડ માટેનાં સર્વગ્રાહી પુનર્વસન પેકેજની...

August 7, 2024 8:19 PM

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી ન્યૂઝીલેન્ડની બે દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી ન્યૂઝીલેન્ડની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડના કૃષિ અને વિદેશી બાબતોના સહ-મંત્રી ટોડ મૈકલે તથા ન્યૂઝીલેન્ડમાંભારતના હાઇ કમિશનર નીતા ભૂષણે વિમાનમથકે તેમનું સ્વાગત કર્યું હતું. સુ શ્રી મુર્મૂ આવતી કાલે રાજધાની વેલિંગ્ટનની મુલાકાત લેશે. ગવર્મેન્ટ...

August 7, 2024 2:26 PM

કેન્દ્ર સરકાર જણાવ્યું છે કે આઇટી ઉદ્યોગોને હવે નાના શહેરોમાં લઈ જવાશે જેથી આઇટી ક્ષેત્રે આવેલી ક્રાંતિનો લાભ નાના શહેરો સુધી પહોંચાડી શકાય

કેન્દ્ર સરકાર જણાવ્યું છે કે આઇટી ઉદ્યોગોને હવે નાના શહેરોમાં લઈ જવાશે જેથી આઇટી ક્ષેત્રે આવેલી ક્રાંતિનો લાભ નાના શહેરો સુધી પહોંચાડી શકાય. લોકોસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ઇલૅક્ટ્રોનિક અને આઇટી પ્રધાન જિતિન પ્રસાદે એક નિવેદનમાં જણાવ્યું કે દેશમાં નવા 65 જેટલા સોફ્ટવેર ટેક્નૉલોજી પાર્...

August 7, 2024 2:18 PM

નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 203 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે – પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી

પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 203 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે, અન્ય 115 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા અમલીકરણના વિવિધ તબક્કામાં છે. તેમણે કહ્યું કે, 2014માં પુનઃપ્રાપ્ય ઊર્જાની ક...

August 7, 2024 2:11 PM

આજે 10માં રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

આજે 10માં રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે હાથશાળ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન આપનારા વણકરોને સંત કબીર અને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક સંદેશમાં ...

August 7, 2024 2:08 PM

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે અગાઉ 23 મે, 2024ના રોજ ભારતીય નાગરિકોના લિબિયા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે લિબિયાની હાલની સ્થિતિને જોતા આ પ્રતિબંધમાં છૂટ આપવા...

August 7, 2024 2:05 PM

મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને જીરીબામમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે

મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને જીરીબામમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે. બંને જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા છે. આ આદેશ અનુસાર તીક્ષ્ણ હથિયારો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જીરીબામ જિલ્લામાં, જીરીબામ નગર પરિ...

August 7, 2024 2:00 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજથી ન્યૂઝિલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ ખાતે બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ કિરો અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુક્સોન સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુ અહીં શિક્ષણ સંમેલનને સંબોધન કરશે, ઉપરાંત ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કરશે. રાષ્ટ...

August 7, 2024 1:54 PM

ખેડૂતોને ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ આપવા માટે બેંકોને RBIની સૂચના

કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત વ્યાજ સહાયતા યોજનાને ચાલુ રાખવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક - RBIએ , બેંકોને પાક લોન, પશુપાલન, ડેરી, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર સહિતની સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન આપવા જણાવ્યું છે. ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદ...

August 7, 2024 11:48 AM

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે અગાઉ 23 મે, 2024ના રોજ ભારતીય નાગરિકોના લિબિયા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે લિબિયાની હાલની સ્થિતિને જોતા આ પ્રતિબંધમાં છૂટ આપવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.