રાષ્ટ્રીય

August 10, 2024 8:13 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ અને કેન્દ્ર સરકાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને પડખે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ અને કેન્દ્ર સરકાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને પડખે છે. પ્રધાનમંત્રી આજે ભુસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધા પછી ઈજાગ્રસ્તોને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને રાહતકાર્યમાં મદદ કરવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આ...

August 10, 2024 8:12 PM

પ્રસાર ભારતી બૉર્ડના અધ્યક્ષ નવનીતકુમાર સેહગલે પોતાના 2 દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન આજે મુંબઈ આકાશવાણી કેન્દ્રની મુલાકાત લીધી હતી

પ્રસાર ભારતી બૉર્ડના અધ્યક્ષ નવનીતકુમાર સેહગલે પોતાના 2 દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન આજે મુંબઈ આકાશવાણી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ 2 દિવસ તેઓ આકાશવાણી અને દૂરદર્શનના અધિકારીઓ સાથે બેઠક યોજશે. શ્રી સેહગલે આજે આકાશવાણીના અધિકારીઓ સાથે મુલાકાત દરમિયાન અધિકારીઓને કાર્યક્રમનું નિર્માણ કરતા સમયે શ્રોતાઓ...

August 10, 2024 8:09 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી – હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી. દરમિયાન શ્રી મોદીએ ભૂસ્ખલનથી પીડિત લોકો સાથે વાત કરી. તેમ જ દુર્ઘટનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા 2 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ સાંત્વના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ મેપ્પાડીની હૉસ્પિટલમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્તો સાથે પણ ...

August 10, 2024 8:06 PM

દેશમાં ઇથેનૉલના ઉત્પાદન માટે ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો આગ્રહ

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શેરડી સિવાય મકાઈ, ચોખા, ફળની છાલ અને વાંસના ઉપયોગથી ઇથેનૉલ ઉત્પાદન માટે બહુપરિમાણીય અને ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવાનો આગ્રહ કર્યો છે. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય સહકાર ખાંડ મિલ સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી શાહે કહ્યું, ઇથેનૉલ ઉત્પાદન એક લાભદાયી અને વ્યવહારીક વ્...

August 10, 2024 2:17 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નવીદિલ્હીમાં ભારતીય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની બજેટ પછીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નવીદિલ્હીમાં ભારતીય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની બજેટ પછીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 પછી અને લોકસભાએ નાણા ખરડો પસાર કર્યાના દિવસો પછી યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ભારતીય રિઝર્...

August 10, 2024 2:15 PM

જમ્મુ કાશ્મીરમાં કઠુઆ પોલીસે આજે ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા

જમ્મુ કાશ્મીરમાં કઠુઆ પોલીસે આજે ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે જેઓ જિલ્લાના કેટલાક ભાગોમાં જોવા મળ્યા હોવાનું કહેવાય છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે દરેક આતંકવાદી પર પાંચ લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કરાયું છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની વિશ્વસનીય માહિત...

August 10, 2024 2:14 PM

આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ કુલ 24 હજાર 657 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રેલવે મંત્રાલયના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપી

આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ કુલ 24 હજાર 657 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રેલવે મંત્રાલયના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્...

August 10, 2024 2:12 PM

વિદેશ સચિવ વિક્રમ મિસરી આવતીકાલથી નેપાળની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ સચિવ વિક્રમ મિસરી આવતીકાલથી નેપાળની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશ સચિવની મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને આગળ ધપાવશે.. આ મુલાકાત દર્શાવે છે કે ભારત તેની નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ નેપાળ સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે. અમારા પ્...

August 10, 2024 2:11 PM

ભારતની સંરક્ષણ નિકાસ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકા વધી

ભારતની સંરક્ષણ નિકાસ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકા વધી છે. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વધુ છે. સંરક્ષણ પ્રવક્તા એ. ભારત ભૂષણ બાબુએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને નવીનતામાં નવો માપદંડ સ્થાપિત કરવા માટે સરકારની મક્કમ પ્રતિબદ્...

August 10, 2024 2:09 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વન્ય જીવ સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વન્ય જીવ સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બીગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રધાનમંત્રીએ તમામ વન્યજી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.