રાષ્ટ્રીય

September 23, 2024 2:12 PM

શ્રીલંકામાં નેશનલ પીપલ્સ પાવર પાર્ટીના નેતા અનુરા કુમારા દિસા નાયકેનએ નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે

શ્રીલંકામાં નેશનલ પીપલ્સ પાવર પાર્ટીના નેતા અનુરા કુમારા દિસા નાયકેનએ નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આજે સવારે રાષ્ટ્રપતિ સચિવાલયમાં શપથ ગ્રહણ યોજાયો હતો. શ્રી દિસાનાયકેએ રસાકસીભરી ચૂંટણીમાં વિપક્ષી નેતા સાજિથ પ્રેમદાસાને હરાવ્યા હતા. બીજા તબક્કાની મતગણતરીમાં તેમનો વિજય થયો હતો. અગાઉ પ્રધાનમંત્ર...

September 23, 2024 2:11 PM

ભારતીય નૌકાદળ આજથી નેવલ વોર કોલેજ, ગોવા ખાતે ગોવા મેરીટાઇમ સિમ્પોઝિયમની પાંચમી આવૃત્તિનું આયોજન કરશે

ભારતીય નૌકાદળ આજથી નેવલ વોર કોલેજ, ગોવા ખાતે ગોવા મેરીટાઇમ સિમ્પોઝિયમની પાંચમી આવૃત્તિનું આયોજન કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ગોવા મેરીટાઇમ સિમ્પોઝિયમ એ ભારત અને હિંદ મહાસાગર ક્ષેત્રના મુખ્ય દરિયાઈ દેશો વચ્ચે સહયોગ અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનું મંચ છે આ કાર્યક્રમની વિષયવસ્તુ હિંદ મહાસા...

September 23, 2024 2:10 PM

પ્રાદેશિક સેનાની 128મી ઇન્ફન્ટ્રી કોર્પ્સે એક કલાકમાં પાંચ લાખથી વધુ રોપા વાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે

પ્રાદેશિક સેનાની 128મી ઇન્ફન્ટ્રી કોર્પ્સે એક કલાકમાં પાંચ લાખથી વધુ રોપા વાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. રેતાળ જેસલમેરને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે, આ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે, આ સફળતા માટે પ્રાદેશિક સેનાને અભિનંદન પાઠવ્યા છે....

September 23, 2024 9:42 AM

ભારતીય રેલવે IRCTC અને ઉત્તરાખંડ પર્યટન વિકાસ નિગમનાં સહયોગથી કેદારનાથ, બદ્રીનાથ સહિતનાં યાત્રાધામો માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરશે

ભારતીય રેલવે IRCTC અને ઉત્તરાખંડ પર્યટન વિકાસ નિગમનાં સહયોગથી કેદારનાથ, બદ્રીનાથ સહિતનાં યાત્રાધામો માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરશે. ભારત ગૌરવ માનસખંડ એક્સપ્રેસ દ્વારા બદ્રી-કેદાર-કાર્તિક સ્વામી યાત્રા 10 રાત્રિ અને 11 દિવસનું પેકેજ છે, જેમાં ઋષિકેશ, રુદ્રપ્રયાગ, ગુપ્ત કાશી, કેદારનાથ, કાર્તિક સ્વામી મ...

September 23, 2024 9:39 AM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે. પાંચ જિલ્લાની 26 વિધાનસભા બેઠક પર બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે મતદાન થશે. આ જિલ્લાઓમાં જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ અને કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટ...

September 23, 2024 9:37 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ત્રીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં લેવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ત્રીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. પીએમ કિસાન નિધિના 17મા હપ્તા હેઠળ 9 કરોડ 30 લાખ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. ખેડૂતોને તેમની પેદાશની યોગ્ય કિંમત મળી રહે તે માટે વર્ષ 2024-25નાં ખરીફ પાક માટે લઘુ...

September 23, 2024 9:35 AM

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ 19મી ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ 19મી ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. શ્રી ગોયલ બુધવારે ઓસ્ટ્રેલિયાના વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ સાથે બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન, બંને દેશો દ્વિપક્ષીય આર્થિક જોડાણને વ...

September 23, 2024 9:29 AM

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસ એન્જલસમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસએન્જલસમાં બે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. ભારત હાલમાં ન્યુયોર્ક, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, સાન ફ્રાન્સિસ્કો અને સિએટલમાં છ કોન્સ્યુલેટ ધરાવે છે. પ્રધાનમંત્રીએ હ્યુસ્ટન યુનિવર્સિટીમાં તમિલ અભ્યાસની તિરુવલ્લુવર ચેર ખોલવાની પણ જાહેરાત...

September 22, 2024 7:47 PM

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું. ભારત મંડપમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લગભગ 90 દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, 18 કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત સરકારી સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ફૂડ પ્રોસેસિંગમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઉભરતી ભૂમિકા પર પ્રકાશ પાડ...

September 22, 2024 7:46 PM

સરકારે દેશભરની વિવિધ કોચિંગ સંસ્થાઓમાં UPSC સિવિલ સર્વિસિસ, IIT અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયાથી વધુનું રીફન્ડ આપ્યું

સરકારે દેશભરની વિવિધ કોચિંગ સંસ્થાઓમાં UPSC સિવિલ સર્વિસિસ, IIT અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયાથી વધુનું રીફન્ડ આપ્યું છે. ગ્રાહક બાબતોના વિભાગે આજે જણાવ્યું હતું કે 656થી વધુ વિદ્યાર્થીઓએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન-1915 પર તેમની ફરિયાદો નોંધીને કોચિંગ સેન્ટરો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.