રાષ્ટ્રીય

August 13, 2024 10:55 AM

ગત વર્ષની તુલનામાં પ્રત્યક્ષ કરની આવક 23.99 ટકાના વધારા સાથે 8.13 લાખ કરોડને પાર પહોંચી

એપ્રિલથી 11 ઓગસ્ટ સુધીના કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 23.99 ટકાનો વધારો થયો છે, જે 8.13 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ કર સંગ્રહ 6.55 લાખ કરોડ રૂપિયા હતું. નેટ કલેક્શન 6.93 લાખ કરોડ રૂપિ...

August 13, 2024 10:54 AM

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવને સંબોધતા કહ્યુ કે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામા યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની મહત્વની ભૂમિકા છે. ગઈકાલે અમદાવાદમાં 'ઈમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવ 2024'માં બોલતા શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત એક યુવા દેશ છે અને વિકસિત રાષ્ટ્રનું વિઝન હાંસલ કર...

August 12, 2024 8:06 PM

જમ્મૂ કાશ્મીરમાં ઉપરાજ્યપાલના વડપણમાં આયોજીત તિરંગા યાત્રામાં હજારો લોકો ઉમટ્યાં

જમ્મૂ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ આજે શ્રીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે અધિકારીઓ, ભાજપના અન્ય નેતાઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ પ્રસંગે સંબોધન કરતા ઉપ-રાજ્યપાલેજણાવ્યું કે જમ્મૂ કાશ્મીરમાં હર ઘર તિરંગા અભિયાન જન આંદોલન તરીકે ઉભરી રહ્યું છે.ઉપરાજ્યપાલે...

August 12, 2024 8:04 PM

ચાલુ ત્રિમાસિક ગાળમાં ભારતીય નિકાસમાં 111.74 બિલિયન અમેરિકી ડૉલરસાથે 4.2 ટકાનો વધારો

ભારતીય આયાત – નિકાસ બૅંકના તાજા અહેવાલ અનુસાર જુલાઈ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાંવિદેશી બજારોમાં ઉત્પાદનમાં વધારો તેમજ ઉંચી માગને જોતા  ભારતીય નિકાસમાં 111.74 બિલિયન અમેરિકી ડૉલર સાથે 4.2 ટકાનો વધારો થયો છે.અહેવાલ અનુસાર બિન તેલિય નિકાસમાં અગાઉના ત્રિમાસિક ગાળાનીસરખામણીમાં 6.26 ટકાનોવધારો થયો છે. આવ...

August 12, 2024 8:02 PM

સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘર માટેની માર્ગદર્શિકા જાહેર કરી

સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘરમાટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. નવીન અને પુનહપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે આ યોજના અંતર્ગત પ્રત્યેક જિલ્લામાં એક સૌર ગામ તૈયારકરાશે. મંત્રાલયે જણાવ્યું છે કે પ્રત્યેક સૌર ગામ દીઠ રૂપિયા એક કરોડ, જ્યારે કે સમગ્ર યોજનામા...

August 12, 2024 8:00 PM

રાષ્ટ્રીય નશા મુક્તિ ઝુંબેશ અંતર્ગત દેશભરમાંથી 1 કરોડથી વધુ લોકોએ નશા મુક્તિ માટેના શપથ લીધા

સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલયે નશા મુક્ત અભિયાન અંતર્ગત સમૂહશપથવિધિ સમારોહનુ  આયોજન કર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રી ડૉ.વિરેન્દ્ર કુમારે નવી દિલ્હીમાં લોકોને નશા મુક્તિ માટેના શપથ લેવડાવ્યા હતા. આ વર્ષેવિકાસ ‘ભારતનો મંત્ર, ભારતબને નશાથી સ્વતંત્ર’ વિષય હેઠળ તેની ઉજવવણીકરવામા...

August 12, 2024 3:54 PM

અદાણી જૂથ અને સેબીએ હિડનબર્ગના આરોપોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યાં

અદાણી ગ્રૂપે હિંડનબર્ગના આરોપોને પાયા વિહોણા અને ગેર માર્ગે દોરવતા ગણાવ્યાં હતાં... સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં, અદાણી જૂથે જણાવ્યું હતું કે તે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે જૂથે કહ્યું છેકે સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલાથી જ ફગાવી દેવામાં આવ્યા છે. સેબીના ચેરપર્સન માધાબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ ...

August 12, 2024 3:44 PM

આબકારી નીતિમાં કૌભાંડ કેસમાં સીબીઆઇએ કરેલી ધરપકડને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કૌભાંડમાં CBI દ્વારા તેમની ધરપકડને યોગ્ય ઠેરવવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. વરિષ્ઠ વકીલ અભિષેકમનુ સિંઘવીએ આજે તાકીદની સુનાવણી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચં...

August 12, 2024 3:35 PM

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે હાથીઓ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલા છે. તેમણે હાથીઓને અનુકૂળ રહેઠાણ મળે તે સુનિશ્ચિત કરવા માટે શક્ય બધુ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો પ...

August 12, 2024 3:33 PM

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સ્પોની મુલાકાત લીધી

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ઘરેલુ વેચાણ અને નિકાસ વધારવા માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સ્પોની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું કે, હવે હેન્ડલૂમ કારીગરોને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી સાથે જોડવામાં આવી રહ્યા છે જેથી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.