રાષ્ટ્રીય

August 17, 2024 8:12 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સમિટના સમાપન પ્રસંગે સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ રજૂ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વતી સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે, તેનો પાયો ભારતની વિકાસ યાત્રા અને વિકાસ ભાગીદારીના અનુભવ પર આધારિત હશે. તેમણે આજે ત્રીજી ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સમિટના સમાપન ભાષણમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, આજની ચર્ચાએ સાથે મળીને આગળ વધવાનો માર્...

August 17, 2024 8:09 PM

આગામી પાંચ વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક ન્યાય પ્રણાલી બનશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કેન્દ્રીય કાયદામંત્રી અર્જૂનરામ મેઘવાલ

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા આગામી પાંચ વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલીને વિશ્વમાં સૌથી આધુનિક બનાવશે. કોચીમાં કેરળ હાઈકોર્ટ ખાતે કેન્દ્ર સરકારના વકીલોની રાજ્ય સ્તરીય પરિષદનું ઉદ્ઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું..તેમણે વધુમાં ...

August 17, 2024 2:30 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 20મી ઑગસ્ટે શરૂ થશે. જ્યારે 4 ઑક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 90 બેઠક છે. પહેલા તબક્કા અંતર્ગત 24 બેઠક માટે 18 સપ્ટેમ્બરે પુલવામા, અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાડ અને ડોડા જિલ્લામ...

August 17, 2024 2:11 PM

સંયુક્ત આરબ અમીરાત – UAEમાં ભારતીય નાગરિક યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ – UPIના માધ્યમથી રૂપિયામાં ચૂકવણી કરી શકશે

સંયુક્ત આરબ અમીરાત – UAEમાં ભારતીય નાગરિક યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ - UPIના માધ્યમથી રૂપિયામાં ચૂકવણી કરી શકશે. UAEમાં સ્થાનિક બજાર ચલાવતી મોટી કંપની લુલુએ પોતાની તમામ સ્ટોરમાં UPIથી ચૂકવણી કરવાના વિકલ્પને શરૂ કરી દીધો છે. હવે ભારતીય નાગરિકો ભારતની જેમ અહીં પણ UPIથી ચૂકવણી કરી શકશે. જુલાઈ મહિનાની ...

August 17, 2024 2:04 PM

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આજે મૈસૂર શહેરી વિકાસ સત્તામંડળ – મુડાની સાઇટ ફાળવણી કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આજે મૈસૂર શહેરી વિકાસ સત્તામંડળ -મુડાની સાઇટ ફાળવણી કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરી ટી જે અબ્રાહમ, પ્રદીપ અને સ્નેહામયી કૃષ્ણા દ્વારા દાખલ કરાયેલી ત્રણ અરજી પર આધારિત છે. અગાઉ 26મી જુલાઈએ રાજ્યપાલ શ્રી ગેહલોતે શ્રી...

August 17, 2024 2:02 PM

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFના પ્રથમ નાયબ વડાં ડૉ ગીતા ગોપીનાથે ગત નાણાકીય વર્ષ દરમિયાન દેશની વૃદ્ધિ અપેક્ષા કરતા ઘણી સારી રહી હોવાનું કહ્યું

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFના પ્રથમ નાયબ વડાં ડૉ ગીતા ગોપીનાથે ગત નાણાકીય વર્ષ દરમિયાન દેશની વૃદ્ધિ અપેક્ષા કરતા ઘણી સારી રહી હોવાનું કહ્યું છે. તેમણે વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે દેશમાં આગામી 5-6 વર્ષમાં લાખો વધારાની ન...

August 17, 2024 2:00 PM

પ્રધાનમંત્રીએ વૉઈસ ઑફ ગ્લૉબલ સાઉથ શિખર સંમેલનને સંબોધતા ગ્લોબલ સાઉથના દેશોને એક થઈ અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લૉબલ સાઉથના દેશને એક થઈને અવાજ ઊઠાવવાનું આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રીએ આજે ત્રીજા વૉઇસ ઑફ ગ્લૉબલ સાઉથ વર્ચ્યૂઅલ સંમેલનમાં સંબોધન કરતાં ગ્લૉબલ સાઉથના દેશની સાથે સહયોગ પ્રત્યે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ વેપાર, સર્વસમાવેશક વિકાસ, સતત વિકાસના લક્ષ્...

August 17, 2024 1:58 PM

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશભરમાં તબીબોની હડતાળ – બિહારમાં આરોગ્ય સુવિધાઓ અસરગ્રસ્ત

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે વિવિધ રાજ્યોમાં તબીબો હડતાળ કરી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતગર્ત આજે સવારે છ વાગ્યાથી લઇને આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી...

August 17, 2024 1:53 PM

વારાણસીથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા ખડી પડ્યાં – રાહત અને બચાવ કાર્ય શરૂ

ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં આજે સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખળી પડ્યા હોવાની પુષ્ટી રેલવે બૉર્ડ કરી છે. કાનપુર સ્ટેશન પાસે રાત્રે અઢી વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. સતર્કતા બ્યૂરો અને રેલવે અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી જાન-માલ કે નુકસાનના...

August 16, 2024 7:43 PM

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે. વાતચીત દરમિયાન તેઓએ વર્તમાન પરિસ્થિતિ પરવિચારોનું આદાન-પ્રદાન કર્યું, લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.