રાષ્ટ્રીય

September 23, 2024 8:01 PM

મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા છે

મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા છે. દરમિયાન સરકારેવિવિધ યોજનાઓ અને પ્રયાસો દ્વારા મહિલાઓ ખાસ કરીને ગ્રામીણ અને આર્થિક રીતે વંચિતમહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી શ્રેણીબદ્ધ યોજનાઓ સાથે વિકાસ માટે મજબૂત પાયોનાખ્યો છે.સરકારે મહિલાઓને સશક્ત કરવા અને રાષ્ટ્રીય વિકાસ માટેની તેમની ક્...

September 23, 2024 8:00 PM

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બસ અકસ્માતને પગલે 4 મુસાફરોના મોત થયા છે

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બસ અકસ્માતને પગલે 4 મુસાફરોના મોત થયા છે. જ્યારે 25થી વધુને ગંભીરરીતે ઈજા થવા પામી છે. એક ખાનગી બસ અમરાવતીથી ધરની જઈ રહી હતી, દરમિયાનડ્રાઇવરે બસનો કાબુ ગમાવતા બસ નદીના તટમાં ખાબકી હતી. ઈજાગ્રસ્તોને  નજીકનીહૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

September 23, 2024 7:56 PM

ફિલ્મનિર્માતા કિરણ રાવની કૉમેડી ડ્રામા ફિલ્મ લાપતા લેડીઝને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં ઑસ્કાર અવોર્ડ 2025 માટે પંસદ કરવામાં આવી છે

ફિલ્મનિર્માતા કિરણ રાવની કૉમેડી ડ્રામા ફિલ્મ લાપતા લેડીઝને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં ઑસ્કાર અવોર્ડ 2025 માટે પંસદ કરવામાં આવી છે. ભારતીય ફિલ્મ મહાસંઘે પુષ્ટિ કરી છેકે અસમિયા નિર્દેશક જાહનૂ બરુઆના નેતૃત્વમાં13 સભ્યોની સમિતિએ આમિર ખાન અને કિરણ રાવ દ્વારાનિર્મિત ફિલ્મની પસંદગી પર એકમતથી નિર્ણય લ...

September 23, 2024 7:43 PM

CBI એ આર. જી. કર મેડિકલ હૉસ્પિટલમાં હત્યા અનેદુષ્કર્મ મામલે પાનીહાટી, ઉત્તર ચૌવીસ પરગણાથી તૃણમૂલ કૉંગ્રેસનાધારાસભ્ય નિર્મલ ઘોષની પૂછપરછ શરૂ કરી છે

કેન્દ્રીયતપાસ સંસ્થા –CBI એ આર. જી. કર મેડિકલ હૉસ્પિટલમાં હત્યા અનેદુષ્કર્મ મામલે પાનીહાટી, ઉત્તર ચૌવીસ પરગણાથી તૃણમૂલ કૉંગ્રેસનાધારાસભ્ય નિર્મલ ઘોષની પૂછપરછ શરૂ કરી છે. નિર્મલ ઘોષને આજે સીબીઆઈ ઑફિસે સમન્સકર્યા હતા.

September 23, 2024 2:17 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત આગામી પાંચ વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનાં અમેરિકાનાં પ્રવાસનાં ત્રીજા અને અંતિમ દિવસે ગઈ કાલે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અમેરિકામાં વસતા ભારતીય સમુદાય, અમેરિકાની ટોચની કંપનીના સીઇઓ અને વિવિધ રાષ્ટ્રોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારત ...

September 23, 2024 2:16 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓનાં 26 વિધાનસભા મતવિસ્તારો માટે બીજા તબક્કામાં બુધવારે મતદાન થશે. જેમાં જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ તથા કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામ જિલ્લાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છ...

September 23, 2024 2:15 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો સાથે વાતચીત કરવા આવતીકાલથી મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો સાથે વાતચીત કરવા આવતીકાલથી મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે. ભાજપના રાજ્ય એકમના વડા ચંદ્રશેખર બાવનકુલેએ જાહેરાત કરી હતી કે શ્રી શાહ તેમના પ્રવાસના પ્રથમ દિવસે નાગપુર અને છત્રપતિ સંભાજીનગરમાં પક્ષના હોદેદ્દારો સાથે ...

September 23, 2024 2:14 PM

તિરૂપતિના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી મળી આવ્યા બાદ શુદ્ધિકરણ વિધિ તરીકે સોમવારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં શાંતિ હોમ કરવામાં આવ્યો હતો

તિરૂપતિના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી મળી આવ્યા બાદ શુદ્ધિકરણ વિધિ તરીકે સોમવારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં શાંતિ હોમ કરવામાં આવ્યો હતો. ભેળસેળની ખરાબ અસરોને દૂર કરવા, ભક્તોની સુખાકારી સાથે લાડુ પ્રસાદમની પવિત્રતા પુનઃસ્થાપિત કરવા માટે હોમનું તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા આયોજન કરવ...

September 23, 2024 2:14 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશની આરોગ્ય માળખાકીય સુવિધામાં વધારો થયો છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશની આરોગ્ય માળખાકીય સુવિધામાં વધારો થયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આજે છઠ્ઠી વર્ષગાંઠે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, દેશનાં તમામ નાગરિકો માટે આરોગ્યની પ્રતિબદ્ધત...

September 23, 2024 2:13 PM

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં, ચૂંટણી પંચની 12 સભ્યોની આજે સવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચી હતી

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં, ચૂંટણી પંચની 12 સભ્યોની આજે સવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચી હતી.. આ ટીમ આજે સાંજે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે બેઠક કરશે. આ પહેલા કમિશનની ટીમે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. બપોરે કમિશનની ટીમ અમલીકરણ એજન્સીઓ સાથે સંકળાયેલા 21 વિભા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.