રાષ્ટ્રીય

August 18, 2024 2:03 PM

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે

કેન્દ્રીય તપાસ સંસ્થા - CBI કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે. દિલ્હીમાં આવેલી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મનોવૈજ્ઞાનિક અને વર્તન પરીક્ષણ નિષ્ણાતોની એક ટીમ જરૂરી પરીક્ષણો માટે કોલકાતા પહોંચી છે. CBIએ સંજય રોયને પહેલા જ કસ્ટડીમાં લઈ લીધો છે...

August 18, 2024 2:14 PM

કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની આસપાસ આગામી 7 દિવસ 5થી વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ

કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની આસપાસ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા આગામી સાત દિવસ માટે પોલીસે પાંચથી વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પોલીસે અહીં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા 163 લગાવી છે. કોલકાતા પોલીસે મેડિકલ કૉલેજમાં હિંસક ઘટના મામલે 14 ઑગસ્ટે રાત્રે ભારતીય વિદ્...

August 18, 2024 2:00 PM

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કોલકાતા દુષ્કર્મ કેસમાં હસ્તક્ષેપ કરવા માગ કરી

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન - IMAએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પશ્ચિમ બંગાળના આર. જી. કર મેડિકલ કોલેજ કેસમાં હસ્તક્ષેપ કરવા અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કાયદો લાવવા માટે માગ કરી છે. IMAએ પત્રમાં લખ્યું કે, તમામ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ જેવી હોવી જોઈએ. IMAએ પત્રમાં આર. જી. ક...

August 18, 2024 3:24 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 188 હિન્દુ શરણાર્થીને CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદમાં 188 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા સુધારા કાયદા- CAA અંતર્ગત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા. આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, ભારતમાં ધર્મના આધારે વિભાજન કરાઇ રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, તૃ...

August 18, 2024 9:57 AM

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ આર જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ આર જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો લાવવા માટે માંગ કરી છે. IMA એ માંગ કરી છે કે તમામ હોસ્પિટલોની સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટની જેવી હોવી જોઈએ.અને હોસ્પિટલોને સલામત ઝોન તરીકે ...

August 18, 2024 9:54 AM

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચેન્નાઇ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડનાં અત્યાધુનિક રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચેન્નાઇ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડનાં અત્યાધુનિક રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ચેન્નાઈમાં મરીન પોલ્યુશન રિસ્પોન્સ સેન્ટર અને પુડુચેરીમાં કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવનું પણ ઉદ્ઘાટન કરશે, જે દરિયાઈ પ્રદુષણ ઘટાડવા તેમજ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા ...

August 18, 2024 9:51 AM

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરઝુ રાણા દેઉબા આજથી પાંચ દિવસની ભારત યાત્રા પર

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરઝુ રાણા દેઉબા આજથી પાંચ દિવસની ભારત યાત્રા પર આવશે. ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરનાં આમંત્રણ પર ભારત આવનાર નેપાળનાં વિદેશ મંત્રી અંગે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે,આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેનાં દ્રિ-પક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. નોંધનીય છે કે, ...

August 18, 2024 8:49 AM

2030 સુધીમાં પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી પશુઓને બચાવ કરવા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘે રસીકરણ દ્વારા 2030 સુધીમાં પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી પશુઓને બચાવવા મુક્ત ભારતનો ધ્યેય હાંસલ કરવા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. શ્રી સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે પશુધન ક્ષેત્ર માત્ર ભારતીય અર્થતંત્ર માટે જ નહીં પરંતુ ખેડૂ...

August 18, 2024 8:42 AM

ચીનમાં મંગળવારથી શરૂ થનારી 15 અને 17 વર્ષથી ઓછી વયના બેડમિન્ટન ખેલાડીઓની ચેમ્પિયનશિપ માટે ભારતે 39 ખેલાડીઓની ટીમ મોકલી.

ચીનમાં મંગળવારથી શરૂ થનારી 15 અને 17 વર્ષથી ઓછી વયના બેડમિન્ટન ખેલાડીઓની ચેમ્પિયનશિપ માટે ભારતે 39 ખેલાડીઓની ટીમ મોકલી છે. શ્યામ બિંદીગનવિલે અંડર-17 કેટેગરીમાં આ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, જ્યારે તન્વી પાત્રી અંડર-15 કેટેગરીમાં ટીમનું નેતૃત્વ કરી રહી છે. શાઈના મનિમુથુ અંડર-17 સિંગલ્સ ઉપરાંત આઈક્યા...

August 18, 2024 8:40 AM

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી.

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ બાંગ્લાદેશ ઉપરનો નીચા દબાણનો વિસ્તાર આવતીકાલ સુધીમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને બાંગ્લાદેશને અડીને આવેલા ગંગાના પશ્ચિમ બંગાળ નજીક લો પ્રેશરની સંભાવના છે.જેમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.