રાષ્ટ્રીય

August 20, 2024 9:19 AM

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ બહાર પડશે

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ બહાર પડશે. આ તબક્કામાં અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાર અને ડોડા જિલ્લા સહિત 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 ઑગસ્ટ છે. ઉમેદવારીપત્રોની ચકાસણી બીજા દિવસે એટલે કે 28 ઑગસ્ટના ર...

August 20, 2024 9:18 AM

ભારતીય રિઝર્વ બૅંકે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી

ભારતીય રિઝર્વ બૅંકે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો તાત્કાલિક અસરથી P2P પ્લેટફોર્મને ધિરાણ જોખમોના અનુમાન, ધિરાણ સંવર્ધનની રજૂઆત અથવા બાહેંધરીથી પ્રતિબંધિત કરે છે. જે નાણાકીય વ્યવહારોમાં મુદ્દલ અને વ્યાજ અથવા બંનેના સંપૂર્ણ ...

August 20, 2024 9:17 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઑગસ્ટથી શરૂ થનારા પેરિસ પેરાલિમ્પિક રમતને લઈને ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઑગસ્ટથી શરૂ થનારા પેરિસ પેરાલિમ્પિક રમતને લઈને ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત આ મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે એથ્લિટ્સ ભારતના ધ્વજધારક તરીકે પેરિસ જઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે પેરિસમાં ખેલાડીઓની હાજરી સાથે દ...

August 20, 2024 9:15 AM

તેલંગાણામાં હૈદરાબાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે

તેલંગાણામાં હૈદરાબાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તો કેટલાક વિસ્તારોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં જોગુલંબા ગડવલ જિલ્લાના એજામાં આજે સવારે પાંચ વાગ્યા...

August 19, 2024 8:04 PM

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમલદારશાહીમાંલેટરલ એન્ટ્રી સ્કીમ મુદ્દે ફરી એક વાર મોદી સરકારની ટીકા કરી હતી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમલદારશાહીમાંલેટરલ એન્ટ્રી સ્કીમ મુદ્દે ફરી એક વાર મોદી સરકારની ટીકા કરી હતી. જો કે, કેન્દ્ર સરકારે આ યોજનાને સંપૂર્ણપણે વિચારકરીને ઘડેલી યોજના બતાવી છે, જેમાં મંત્રાલયો અને સરકારીવિભાગોમાં નિપુણતા અને કૌશલ્યતા ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.શ્રી ગાંધીએ ...

August 19, 2024 8:03 PM

15 વૈશ્વિક દક્ષિણ દેશોનાં 30 આરોગ્ય નીતિ ઘડવૈયાઓ અનેનિષ્ણાતો આજથી ચાર દિવસની ભારત યાત્રા પર છે

15 વૈશ્વિક દક્ષિણ દેશોનાં 30 આરોગ્ય નીતિ ઘડવૈયાઓ અનેનિષ્ણાતો આજથી ચાર દિવસની ભારત યાત્રા પર છે. વિદેશ મંત્રાલયે આરોગ્ય મંત્રાલય અનેઇન્ડિયન ફાર્માકોપોઇયા કમિશન-આઇપીસીનાં સહયોગમાં આ મુલાકાતનું આયોજન કર્યુ છે.આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ આજે નવી દિલ્હીમાં આ કાર્યક્રમનું આયોજન કર્યુંછે.આ દરમિયાન, નીતિ...

August 19, 2024 8:01 PM

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તેનાગરિકોને શુભેચ્છા પાઠવી છે

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તેનાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સામાજિક માધ્યમની એક પોસ્ટમાં તેમણે જેઓ સંસ્કૃત ભાષા પ્રત્યે જુસ્સોધરાવે છે અને તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તે દરેકને અભિનંદન આપ્યાહતા.

August 19, 2024 8:00 PM

અટલ ઇનોવેશન મિશન અને ભાગીદાર CSIRO એ ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અરજીઓ મંગાવી છે.

અટલ ઇનોવેશન મિશન અને ભાગીદાર CSIRO એ ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અરજીઓ મંગાવી છે. ભારત ઓસ્ટ્રેલિયા રેપિડ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ-અપ વિસ્તરણ -RISE ના ક્લાયમેટ સ્માર્ટ એગ્રીટેક સમૂહ માટે આ અરજીઓ મંગાવાઈ છે. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે લક્ષ્ય રાખતા વ્યવસાયોને સમર્થન...

August 19, 2024 7:59 PM

જાપાનના વિદેશ મંત્રીકામિકાવા યોકો સોમવારે સાંજે ભારતની મુલાકાતે આવ્યા હતા

જાપાનના વિદેશ મંત્રીકામિકાવા યોકો સોમવારે સાંજે ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ મંગળવારે સાંજે નવીદિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે યોજાનાર ત્રીજી ભારત-જાપાન ટુ પ્લસ ટુ વિદેશ અને સંરક્ષણમંત્રાલયની બેઠકમાં ભાગ લેશે. સુશ્રી કામિકાવા અને જાપાનના સંરક્ષણ મંત્રી મિનોરુ કિહારાવિદેશ મંત્રી જયશંકર અને સંરક્ષણ મંત...

August 19, 2024 7:55 PM

સમાજની નિઃસ્વાર્થ સેવા કરતા ડોક્ટર્સનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે : કેન્દ્દીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગન

કેન્દ્દીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું છે કે, સમાજની નિઃસ્વાર્થ સેવા કરતા ડોક્ટર્સનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. આજે આકાશવાણી, ચેન્નાઇ ખાતે માધ્યમો સાથેની વાતચીતમાં કોલકતાની ઘટનાનો ઉલ્લેખ કરતા શ્રી મુરુગને જણાવ્યું કે, ડોક્ટર્સની સલામતીનો મુદ્દો હોય ત્યાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.