રાષ્ટ્રીય

August 22, 2024 7:32 PM

સ્વિર્ઝલેન્ડમાં લોસેન ડાયમંડ લીગ એથ્લેટિક્સ સ્પર્ધાનો આજથી આરંભ થશે

સ્વિર્ઝલેન્ડમાં લોસેન ડાયમંડ લીગ એથ્લેટિક્સ સ્પર્ધાનો આજથી આરંભ થશે. આજે રાત્રે ભારતીય સમય મુજબ 12 વાગીને 10 મીનીટથી શરૂ થનારી આ સ્પર્ધામાં ઓલિમ્પિકમાં બે વખત ચંદ્રક જીતનાર ભારતનો નિરજ ચોપરા ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, 26 વર્ષિય નિરજ ચોપરાએ તાજેતરમાં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિકમાં રજત ચંદ્રક મેળવ્યો હ...

August 22, 2024 7:31 PM

નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે

નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે. આ પરિષદમાં ભોજન, પોષણ અને આરોગ્યના ક્ષેત્રે મહિલાઓની ભૂમિકા કેન્દ્રમાં રહેશે. કેન્દ્રિય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પરિષદનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, આરોગ્ય અને પોષણ એ મહત્વન...

August 22, 2024 7:27 PM

મુખ્ય ચૂંટણી કમિશ્નરના અધ્યક્ષપદે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના સામાન્ય, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોની બેઠક આજે દિલ્હીમાં યોજાઇ

મુખ્ય ચૂંટણી કમિશ્નરના અધ્યક્ષપદે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના સામાન્ય, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોની બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમાર અને ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુએ આ બેઠકમાં બંને રાજયોના નિરીક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. બેઠક બ...

August 22, 2024 2:19 PM

ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બૉમ્બ મળી આવતા 582 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બૉમ્બ મળી આવતા 582 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ચેક રિપબ્લિકની રિસર્ચ અને પેટ્રો કેમિકલ કંપનીએ પોતાની વેબસાઇટ પર માહિતી આપતા જણાવ્યું છે કે લિત્વિનોવ નજીક ઓરલેન યુનિ પેટ્રોલ એકમના ગ્રામીણ વિસ્તારમાં ખોદકામ દરમિયાન બીજા વિશ્વ ...

August 22, 2024 2:17 PM

બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેર નાણાં, ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો

બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેર નાણાં, ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. શ્વેતપત્ર તૈયાર કરનાર અર્થશસ્ત્રીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોની સમિતિનું નેતૃત્વ જાણીતા અર્થશાસ્ત્રી દેવપ્રિયા ભટ્ટાચાર્ય કરશે. મુખ્ય સલાહકાર મોહ...

August 22, 2024 2:16 PM

ભારતીય કુસ્તીબાજ રોનક દહિયાએ જોર્ડનમાં અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 110 કિલોગ્રામ ગ્રીકો-રોમન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

ભારતીય કુસ્તીબાજ રોનક દહિયાએ જોર્ડનમાં અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 110 કિલોગ્રામ ગ્રીકો-રોમન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. દહિયાએ નિર્ણાયક મેચમાં તુર્કીના કુસ્તીબાજને 6-1થી હરાવ્યો હતો. કુસ્તીબાજ સાઈનાથ પારધીએ પણ 51 કિલોગ્રામ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે ભારત...

August 22, 2024 2:14 PM

ડૉ. મનસુખ માંડવિયાએ અહાના જ્યોર્જ, અનન્યા ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર -18 બાસ્કેટબૉલ વિશ્વકપ-2024માં પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અહાના જ્યોર્જ, અનન્યા ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર -18 બાસ્કેટબૉલ વિશ્વકપ-2024માં પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવી છે. આ વિશ્વકપ 26 ઑગસ્ટથી હંગેરીમાં શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ.માંડવિયાએ સરકારની ‘ખેલો ઇન્ડિયા’ પહેલના વખાણ કરતા ક...

August 22, 2024 2:12 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને સંબોધશે. ઉપરાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે..

August 22, 2024 2:11 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા. આ સમારોહમાં પ્રોફેસર ગોવિંદરાજન પદ્મનાભનને ‘વિજ્ઞાન રત્ન 2024’ પુરસ્કારથી સમ્માનિત કરાયા. ડૉ. આનંદરામક્રિષ્નનને કૃષિ વિજ્ઞાનમાં પ્રદાન બદલ ‘વિજ્ઞાન શ્રી’ પુરસ્કારથી સમ્માનિય કરાયા. ઉપરાંત ભાભા એટોમિક રિસર...

August 22, 2024 2:10 PM

ત્રિપુરામાં અવિરત વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી

ત્રિપુરામાં અવિરત વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોમતી અને મુહુરી જેવી મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેતા અનેક હેક્ટર ખેતરોના પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગે આજે મુશળધાર વરસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.