રાષ્ટ્રીય

August 24, 2024 3:05 PM

નેપાળના તનાહુન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 થયો છે

નેપાળના તનાહુન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 થયો છે. યુવા બાબતો અને રમત-ગમતના રાજ્ય મંત્રી રક્ષા ખડસે નેપાળના તનાહુન જિલ્લામાં માર્ગ અકસ્માતમાં બચી ગયેલા લોકોને પરત લાવવાની વ્યવસ્થા કરવા કાઠમંડુ પહોંચ્યા છે. સુશ્રી ખડસેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમણે ભારતીય રાજ...

August 24, 2024 3:04 PM

ભારતે આજે સવારે તેનાં સૌ પ્રથમ રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ રૂમી-વન ને ચેન્નાઇના ઇસ્ટ કોસ્ટ રોડ કિનારેથી મોબાઇલ લોંચર દ્વારા સફળતાપૂર્વક લોંચ કર્યું

ભારતે આજે સવારે તેનાં સૌ પ્રથમ રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ રૂમી-વન ને ચેન્નાઇના ઇસ્ટ કોસ્ટ રોડ કિનારેથી મોબાઇલ લોંચર દ્વારા સફળતાપૂર્વક લોંચ કર્યું છે. આ રોકેટને તામિલનાડુના સ્ટાર્ટઅપ સ્પેસ ઝોનના પ્રસિધ્ધ માર્ટિન ગ્રૂપનાં સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. દેશનું આ પ્રથમ રિયુઝેબલ એન્ટ્રી વ્હિકલ છે. રૂમી-વ...

August 24, 2024 3:04 PM

સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટેલિકોમ સેવા પ્રદાતાઓને નાગરિકોને સારી ગુણવત્તાની ટેલિકોમ સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું

સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટેલિકોમ સેવા પ્રદાતાઓને નાગરિકોને સારી ગુણવત્તાની ટેલિકોમ સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. શ્રી સિંધિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં ટેલિકોમ સેવા પ્રદાતાઓ પર તાજેતરમાં રચાયેલી સ્ટેકહોલ્ડર્સ સલાહકાર સમિતિ સાથે બીજી બેઠક યોજી હતી...

August 24, 2024 3:04 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને દિક્ષાંત સમારોહ માટે નવો ડ્રેસ કોડ તૈયાર કરવા જણાવ્યું

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને દિક્ષાંત સમારોહ માટે નવો ડ્રેસ કોડ તૈયાર કરવા જણાવ્યું છે. મંત્રાલયે આ સંદભે કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલો અને તબીબી શૈક્ષણિક સંસ્થાઓના વડાઓને પત્ર લખ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પરિવર્તન ભારતના...

August 24, 2024 3:03 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં કાશ્મીર વિભાગની 16 અને જમ્મુની 8 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 5 લાખ 66 હજાર યુવાનો સહિત 23 લ...

August 24, 2024 3:03 PM

જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે ગઇકાલે નવી દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી

જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે ગઇકાલે નવી દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

August 23, 2024 7:57 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજે યુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજેયુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓની હાજરીમાં ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થાય હતા.. યુક્રેનમાંસામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સ, ડ્રગ નિયંત્રણ ધોરણો, સાંસ્કૃતિક વિનિમય અને કૃષિ સહ...

August 23, 2024 7:51 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાત યુનિવર્સિટિ ખાતે જણાવ્યું કે, શાંતિઅને મધ્યસ્થી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટિ ખાતે જણાવ્યું કે, શાંતિઅને મધ્યસ્થી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે.ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંબોધન કર્યું હતું..તેમણે કહ્યું કે સમકાલીન વિશ્વમાં જ્યાં સમાજના નૈતિક અને નૈતિકપાયાને પડકારવામાં આવી ...

August 23, 2024 7:49 PM

ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને પાક ઉત્પાદકતા વધારવા માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને પાક ઉત્પાદકતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. પટનામાં કિસાન સંવાદ દરમિયાન ખેડૂતોને સંબોધિત કરતા શ્રી ચૌહાણેકહ્યું કે ખેડૂતોને લગતા પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના તમામ સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે. કિસાન ક્ર...

August 23, 2024 7:45 PM

શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળા સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકા-2021 લાગુ કરવા નિર્દેશ આપ્યો

શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળા સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકા-2021 લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. આ માર્ગદર્શિકામંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમસેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) માર્ગદર્શિકાનેઅનુરૂપ બનાવવામાં આવી છે..જેમાં  સરકારી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.