રાષ્ટ્રીય

August 27, 2024 2:25 PM

ભારત-સિંગાપોર વચ્ચે બીજી મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ટેકનોલોજી, આર્થિક, રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા ચર્ચા

ભારત-સિંગાપોર વચ્ચે ટેકનોલોજી, આર્થિક, રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા માટે બીજી મંત્રી સ્તરીય ગોળમેજી બેઠક સોમવારે સંપન્ન થઈ. સિંગાપોરમાં યોજાયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને માહિતી ટેકનોલોજી તથા...

August 27, 2024 2:22 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોન પર યુક્રેનની સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે રાષ્ટ્રપતિ બાઇડનની ઊંડી પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી, જે લોકશાહી,...

August 27, 2024 10:25 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોન પર યુક્રેનની સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે રાષ્ટ્રપતિ બાઇડનની ઊંડી પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી, જે લોકશાહી,...

August 27, 2024 10:24 AM

મેડિકલ ક્ષેત્રનાં વ્યાવસાયિકોની સલામતી અને કાર્ય પરિસ્થિતિ માટે ભલામણો કરવા માટે સર્વોચ્ચ અદાલતા દ્વારા રચવામાં આવેલા રાષ્ટ્રીય કાર્યદળની પ્રથમ બેઠક આજે યોજાવાની છે

મેડિકલ ક્ષેત્રનાં વ્યાવસાયિકોની સલામતી અને કાર્ય પરિસ્થિતિ માટે ભલામણો કરવા માટે સર્વોચ્ચ અદાલતા દ્વારા રચવામાં આવેલા રાષ્ટ્રીય કાર્યદળની પ્રથમ બેઠક આજે યોજાવાની છે. આ બેઠક નવી દિલ્હીમાં યોજાશે, જેનું અધ્યક્ષપદ ભારતના કેબિનેટ સચિવ કરશે. આ કાર્યદળનાં સભ્યોમાં કેન્દ્રીય ગૃહસચિવ, નેશનલ મેડિકલ કમિશનના ચ...

August 27, 2024 10:23 AM

વિદેશ મંત્રી એસ જયશંકર અને બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા આજે નવી દિલ્હીમાં 9મી ભારત-બ્રાઝિલ જોઇન્ટ કમિશનની બેઠકની સહ અધ્યક્ષતા કરશે

વિદેશ મંત્રી એસ જયશંકર અને બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા આજે નવી દિલ્હીમાં 9મી ભારત-બ્રાઝિલ જોઇન્ટ કમિશનની બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બ્રાઝિલના વિદેશ મંત્રી ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે શનિવારે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે શ્રી વિયેરાની મુલાકાત ભારત અને બ્રાઝિલ વ...

August 27, 2024 10:22 AM

કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે

કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કાર્મિક અને લોક ફરિયાદ તેમજ પેન્શન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદો www.pgportal.gov પર નોંધાવી શકે છે. કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સામેની આ ફરિયાદોના સમાધાન મ...

August 27, 2024 10:21 AM

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આદિવાસી નેતા ચંપઈ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં ભાજપમાં જોડાશે

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આદિવાસી નેતા ચંપઈ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં ભાજપમાં જોડાશે. ભારતીય જનતા પાર્ટીના ઝારખંડનાં કો-ઇનચાર્જ અને આસામના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. શ્રી સોરેન અને શ્રી સરમા ગઈ કાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ...

August 27, 2024 10:20 AM

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે. છ જિલ્લાઓની 24 જેટલી બેઠકો પર પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. પછીના બે તબક્કા માટે 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટો...

August 27, 2024 10:20 AM

મુંબઈની વેસ્ટર્ન લાઇનનો ઉપયોગ કરતા મુસાફરોને 27-28 ઑગસ્ટની મધ્યરાત્રિથી શરૂ થતા 35-દિવસના ટ્રાફિક બ્લોક માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે

મુંબઈની વેસ્ટર્ન લાઇનનો ઉપયોગ કરતા મુસાફરોને 27-28 ઑગસ્ટની મધ્યરાત્રિથી શરૂ થતા 35-દિવસના ટ્રાફિક બ્લોક માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગોરેગાંવ અને કાંદીવલિ વચ્ચે છઠ્ઠી લાઇન લંબાવવાનાં મોટા પ્રોજેક્ટનાં ભાગ રૂપે આ વિક્ષેપ સર્જાઈ રહ્યો છે. આને કારણે ટ...

August 27, 2024 10:19 AM

મહારાષ્ટ્રમાં, સિંધુદુર્ગ જિલ્લાના ઐતિહાસિક રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સોમવારે તૂટી પડી હતી

મહારાષ્ટ્રમાં, સિંધુદુર્ગ જિલ્લાના ઐતિહાસિક રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સોમવારે તૂટી પડી હતી. માલવણના કિલ્લામાં બપોરે એક વાગે 35-ફૂટ ઉંચી પ્રતિમા તૂટી પડી હતી. પ્રતિમા તૂટી પડ્યા પછી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટના સ્થળે દોડી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.