રાષ્ટ્રીય

August 29, 2024 2:53 PM

ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે

ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ આવતા મહિનાની 5મી છે.  જ્યારે બીજા દિવસે પત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવશે. 9મી સપ્ટેમ્બર સુધી નામ પરત ખેંચી શકાશે. 25મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. આ તબક્કામાં 6 જિલ્લાન...

August 29, 2024 2:47 PM

પાકિસ્તાન માટે નૌકા દળની જાસુસ કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી- એનઆઇએનાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં 16 સ્થળોએ દરોડા

પાકિસ્તાન દ્વારા વિશાખાપટ્ટનમ જાસુસી કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા- એનઆઇએએ ગઈ કાલે ગુજરાત સહિતનાં અનેક રાજ્યોમાં ગઈ કાલે શોધ અભિયાન હાથ ધર્યું હતું. એનઆઇએનાં જણાવ્યા પ્રમાણે ગુજરાત, કર્ણાટક, કેરળ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને હરિયાણામાં 16 સ્થળોએ સઘન શોધ આદરવામાં આવી હતી. આ સ્થળો શંકાસ્પદો સાથે સ...

August 29, 2024 10:12 AM

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે. હોકીના દંતકથા સમાન ખેલાડીમે જર ધ્યાનચંદની જન્મજયંતીએ દર વર્ષે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે

August 29, 2024 9:44 AM

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઇકાલે હેમંત સોરેન સરકારમાંથી મંત્રી પદ અને ઝારખંડ મુક્તિ મોરચાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઇકાલે હેમંત સોરેન સરકારમાંથી મંત્રી પદ અને ઝારખંડ મુક્તિ મોરચાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. JMM પ્રમુખ શિબુ સોરેનને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે પાર્ટીની કાર્યશૈલી અને નીતિઓએ તેમને પાર્ટી છોડવા માટે મજબૂર કર્યા છે. શ્રી સોરેન ઉચ્ચ શિક્ષણ અને ટે...

August 29, 2024 9:31 AM

રક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાતે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાત લેશે. તેઓ નેવલ બેઝ, વિશાખાપટ્ટનમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. શ્રી સિંહ ઈસ્ટર્ન નેવલ કમાન્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી નૌકાદળની કામગીરીની સમીક્ષા કરશે. ત્યારબાદ તેઓ કેરળના તિરુવનંતપુરમ જવા રવાના થશે

August 29, 2024 8:59 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથે અસરકારક શાસન વ્યરવસ્થાિ અને સમય પર કાર્યક્રમોના અમલીકરણના સંચાર ટેકનોલોજી પર આધારિત બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં માર્ગ જોડાણ સાથે સંબંધિત બે પરિયોજના, બે રેલવે અને કોલસા, ઉર્જા અને જળ સંસાધન ક્ષ...

August 29, 2024 8:42 AM

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત 12 નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી – માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત 12 નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ ઔદ્યોગિક ક્ષેત્રમાં સંયુક્ત અંદાજિત રોકાણ 28,602 કરોડ રૂપિયાનું ...

August 28, 2024 7:59 PM

માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ અફવાઓને રદ કરી દીધી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ અફવાઓને રદ કરી દીધી છે, જેમાં દાવો કરાયો છે કે, વિવિધ ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓ સામે અદાલતનો આદેશ જાહેર કરાયો હતો. મંત્રાલયે કહ્યું, અયોગ્ય વેબસાઈટ સુધી પહોંચવા ગુપ્તચર સંસ્થા સામે અદાલતના આદેશ અંગે ઉપયોગકર્તાઓને ગેરમાર્ગે દોરવા માટે એક બનાવટી ઇ-મેલનો ઉપયોગ કરાયો હતો. મં...

August 28, 2024 7:57 PM

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે જણાવ્યું હતું કે, કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. શ્રીમતી મુર્મૂએ ઉંમેર્યું, તાજેતરમાં મહિલાઓ સામેના વધતા ગુનાઓ અંગે આપણે આત્મમંથન કરવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક લેખમાં આ મુજબ જણાવ્યું હ...

August 28, 2024 7:56 PM

આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિએ 6 હજાર 456 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી ભારતીય રેલવેની 2 નવી લાઈન અને એક મલ્ટિ-ટ્રેકિંગ પ્રૉજેક્ટને મંજૂરી આપી

આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિએ 6 હજાર 456 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી ભારતીય રેલવેની 2 નવી લાઈન અને એક મલ્ટિ-ટ્રેકિંગ પ્રૉજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રૉજેક્ટ યાત્રાને સરળ બનાવશે, ખર્ચ અને તેલ આયાતને ઘટાડશે. તેમ જ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને પણ ઘટાડશે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ માધ્ય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.