રાષ્ટ્રીય

September 1, 2024 8:15 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે. આજે સાંજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ન્યાયતંત્રના સહિયારા પ્રયાસ દ્વારા પડતર કેસોની સંખ્યા ઘટાડી શકાશે પોતાના સં...

September 1, 2024 3:04 PM

રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, તેણે પોડૉલ્સ્કમાં યુક્રેનના ડ્રૉન હુમલાને અટકાવ્યો છે.

રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, તેણે પોડૉલ્સ્કમાં યુક્રેનના ડ્રૉન હુમલાને અટકાવ્યો છે. તેમ જ માનવરહિત વિમાન એરક્રાફ્ટને પણ નષ્ટ કરી દીધું છે. રશિયન હવાઈ સુરક્ષા દળે મોસ્કો તરફ ઉડાન ભરનારા એક ડ્રૉનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, મોસ્કૉ સહિત અનેક વિસ્તાર યુક્રેનના આ ડ્રોનન...

September 1, 2024 3:03 PM

જનતા દળ યુનાઇટેડ-જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના પ્રવક્તા પદે પરથી રાજીનામું આપ્યું.

જનતા દળ યુનાઇટેડ-જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના પ્રવક્તા પદે પરથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને હવે રાજીવ રંજન આ જવાબદારી સંભાળશે.. કે.સી. ત્યાગીએ, અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેડીયુના મહાસચિવ અફાક અહેમદ ખાને જણાવ્યું કે, પાર્ટીએ તેમનું રાજીનામું સ્વીકારી ...

September 1, 2024 3:02 PM

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર નવી યોજના શરૂ કરશે.

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર નવી યોજના શરૂ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર ફોરમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં ઉપયોગમાં લેવાતા તમામ મોબાઈલ ફોનમાંથી 99 ટકાથી વધુ દેશમાં બને છે. તેણે કહ્યું કે આ વર્ષે એ...

September 1, 2024 3:01 PM

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પી કે પોલે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓની સમીક્ષા કરવા ગઈકાલે અનંતનાગ અને વેરીનાગની મુલાકાત લીધી હતી.

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પી કે પોલે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓની સમીક્ષા કરવા ગઈકાલે અનંતનાગ અને વેરીનાગની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારીએ નાગરિકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે અનંતનાગના લોકોને આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી લોકસભા ચ...

September 1, 2024 2:59 PM

ઈરાકના સલાહુદ્દીન પ્રાન્તમાં બોમ્બ વિસ્ફોટ થતાં 2 લોકોના મોત નીપજ્યા

ઈરાકના સલાહુદ્દીન પ્રાન્તમાં બોમ્બ વિસ્ફોટ થતાં 2 લોકોના મોત નીપજ્યા છે. એક પોલીસ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, બગદાદના ઉત્તરમાં આવેલા સલાહુદ્દીન પ્રાન્તમાં ઇસ્લામિક સ્ટેટ – I.S. સમૂહ દ્વારા એક બૉમ્બ રાખવામાં આવ્યો હતો. દરમિયાન અચાનક બૉમ્બ વિસ્ફોટ થતાં 2 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક...

September 1, 2024 2:58 PM

સંયુક્ત આરબ અમીરાતે બે મહિનાનો એક વ્યાપક વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો

સંયુક્ત આરબ અમીરાતે બે મહિનાનો એક વ્યાપક વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓ માટે તેમની સ્થિતિને નિયમિત કરવા અથવા દંડ વિના વિદાય લેવાની નિર્ણાયક તક આપે છે.આજથી અમલમાં આવનારા આ કાર્યક્રમની જાહેરાત ફેડરલ ઑથોરિટી ફોર આઈડેન્ટિટી, સિટીઝનશિપ, કસ્ટમ્સ અને પોર્ટ સ...

September 1, 2024 2:56 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સૈન્ય શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાના નિર્ણયને નોંધપાત્ર ગણાવ્યો છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સૈન્ય શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાના નિર્ણયને નોંધપાત્ર ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ પગલું સમાનતા અને ન્યાયમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આજે દેહરાદૂનમાં ઉત્તરાખંડની રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ (RIMC) ખાતે RIMC કેડેટ્સને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું કે...

September 1, 2024 2:55 PM

ફ્રાન્સના લિયોનમાં આયોજિત વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે.

ફ્રાન્સના લિયોનમાં આયોજિત વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરી 6 સપ્ટેમ્બરે ભારતીય ટુકડીને ફ્લેગ ઓફ કરશે. મંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારીએ કહ્યું કે ભારતીય ટીમમાં સામેલ ભાગ લેનારાઓ નિષ્ણાતો પાસેથી તાલીમ લીધ...

September 1, 2024 2:54 PM

એર માર્શલ તેજિન્દર સિંહે આજે નવી દિલ્હીમાં ભારતીય હવાઈદળના નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

એર માર્શલ તેજિન્દર સિંહે આજે નવી દિલ્હીમાં ભારતીય હવાઈદળના નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પદગ્રહણ કર્યા પછી, તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એર માર્શલ તેજિન્દર સિંહ નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી છે અને 13 જૂન 1987ના રોજ ભારતીય ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.