રાષ્ટ્રીય

September 2, 2024 7:44 PM

કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની કુલ 13 હજાર 966 કરોડ રૂપિયાનાં રોકાણ સાથેની સાત યોજનાઓને મંજૂરી આપી  

કેન્દ્રીય મંત્રીમંડળે આજે ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અનેતેમની આવક વધારવા કુલ 13 હજાર 966 કરોડ રૂપિયાનાં રોકાણ સાથેની સાતયોજનાઓને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કુલ બે હજાર આઠ સો 17 કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતા ડિજિટલ કૃષિ મિશનને પણ મંજૂરી આપી છે. મંત્રીમંડળે ત્રણ હજાર 979 કરોડનાં કુલ ખર્ચે અન્ન અ...

September 2, 2024 3:29 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રધાનમંત્રીને તેમના સભ્યપદનું નવું પ્રમાણપત્ર આપતાં જ આ અભિયાનનો પ્રારંભથશે. ભાજપના તમામ વર્તમાન સભ્યોએ પોતાનું સભ્યપદ ફરી લેવું પડશે. પાર્ટીના સંવિધાન અનુસાર, દર પાંચથી છ વર્ષ...

September 2, 2024 3:12 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતાં વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) જયદીપ મજૂમદારે કહ્યું હતું કે, અત્યારસુધીમાં ભારતીય પ્રધાનમંત્રીની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત છે. ભારત અને બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ થતાં ...

September 2, 2024 3:06 PM

આંધ્રપ્રદેશના રાજ્યપાલે વિજયવાડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા સામાન્ય જનજીવન અંગે ચિંતા વ્યક્ત કરી

આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીરે વિજયવાડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા સામાન્ય જનજીવન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, પાણીમાં ડૂબેલા વિસ્તારમાં રહેનારા લોકોએ બચાવ માટે તાત્કાલિક સરકારી અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. રાજ્યપાલે વરસાદ સાથે સંબંધિત ઘટનાઓ...

September 2, 2024 2:58 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે જશે. આજે પહેલા દિવસે રાષ્ટ્રપતિ કોલ્હાપૂરના શ્રી વારણા મહિલા સહકારી સમૂહના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિ તરહેશે. જ્યારે આવતીકાલે સુશ્રી મુર્મૂ પુણેના સિમ્બાયોસીઝ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. ઉપરાંત રાષ...

September 2, 2024 9:52 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ભારે વરસાદથી અસરગ્રસ્ત આંધ્રપ્રદેશ અને તેલંગાણાને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજયમાં ભારે વરસાદને પગલે, બંને રાજ્યના મુખ્યમંત્રીઓને, કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી છે. શ્રી મોદીએ ભારે વરસાદ અને પૂરને પગલે આંધ્રપ્રદેશના એન. ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના એ. રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાતકરી હતી. હૈદરાબાદ ...

September 2, 2024 9:51 AM

કલકત્તામાં તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ ફોરમની સાથે બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ આ ન્યાય રેલીમાં જોડાય હતા

કલકત્તામાં તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ ફોરમની સાથે બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ આ ન્યાય રેલીમાં જોડાય હતા અને સાથે રાતભર ચાલનારા ધરણાંમાં પણ ભાગ લીધો હતો. કોલકાતા શહેરના કોલેજ સ્ક્વેરમાં શરૂ થયેલી એકમેગા રેલીમાં, અપર્ણા સેન, સ્વસ્તિક મુખર્જી, સુદિપ્તા...

September 2, 2024 9:50 AM

ઓગસ્ટ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી)ની આવક 1.75 લાખ કરોડ રૂપિયા રહી

ઓગસ્ટ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી)ની આવક 1.75 લાખ કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષના સમાન મહિનામાં 1.59 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 10 ટકાનો વધારો દર્શાવે છે. કેન્દ્ર સરકારે જી.એસ.ટી. મારફતે 30 હજાર 862 કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને રાજ્યોએ રિફંડનીચુકવણી બાદ 38 હજાર 411 કરોડ રૂપિયા એકત્ર...

September 2, 2024 9:49 AM

ઉત્તરપ્રદેશ સરકાર, વારાણસીમાં વૈદિક-3ડી મ્યુઝિયમનું નિર્માણ કરશે

ઉત્તરપ્રદેશ સરકાર, વારાણસીમાં વૈદિક-3ડી મ્યુઝિયમનું નિર્માણ કરશે. અદ્યતન આર્ટ મ્યુઝિયમ ભારતીય જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને વૈદિક સાહિત્યને સમર્પિત કરવામાં આવશે. ગઈકાલે કાશીમાં યુનિવર્સિટીની તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં આવેલી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર...

September 2, 2024 9:48 AM

ભારતે છ બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝા પ્રતિબંધ લગાવાયો હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે

ભારતે છ બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝા પ્રતિબંધ લગાવાયો હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, ભારત દ્વારા આવો કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, બાંગ્લાદેશના 6 વિદ્યાર્થી નેતાઓના વિઝા પર ભારતે પ્રતિબંધ લગાવ્યો હોવાના અહેવાલો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.